________________
૧૨૦
પ્રકરણ રત્નાવલી
इअ गुरुअंतरमुत्तं, लहु समओ ६ भाव सव्वर्हि रखइओ ७ । चउ दस वीसा वीसप्प हुत्त असयं कमसो ॥ २९ ॥
सम थोव समा संखागुणिआ इय भणिअणंतरा सिद्धा । ૬ ૩ પરંપરસિદ્ધા, અવવું મુરુ મળિબસ્થા ॥ ૩૦ ॥ અ— —આ પ્રમાણે ઉત્કૃષ્ટથી અંતર કહ્યું. જઘન્યથી દરેકનું એક સમયનું અંતર જાણવું. (આ પ્રમાણે છુ' અંતર દ્વાર કહ્યું. )
૭ ભાવકાર
ક્ષેત્રાદિ સ દ્વારા ક્ષાર્થિક ભાવમાં જાણવા. (આ પ્રમાણે સાતમું ભાવદ્વાર કહ્યું) ૮ અલ્પબહુત્વદ્વાર –
ચાર, દશ, વીસ, વીશ પૃથ અને એકસે આઠ અનુક્રમે પરસ્પર તુલ્ય, થાડા, તેની સરખા અને સખ્યાતગુણા જાણવા. ( આ રીતે અલ્પમહત્વદ્વાર પૂર્ણ થયું'.)
ભાવાર્થ :–(૮) અપખહુત્વદ્વાર :
જે તી"કરા અને જળમાં તથા ઊર્ધ્વ લેાકાદિમાં ચાર ચાર સિદ્ધ થનારા કહ્યા છે અને હરિવર્ષાદિમાં સ ́હરણથી દશ દશ સિદ્ધ થનારા હ્યા છે તે પરસ્પર તુલ્ય છે, કારણ કે ઉત્કૃષ્ટથી એક સાથે એક સમયમાં તેટલા પ્રાપ્ત થતા હૈાવાથી સમાન છે. તેના કરતા વીશ સિદ્ધ થનારા સ્ત્રીમાં અને દુષમઆરામાં તેમજ એક એક વિજયમાં પ્રાપ્ત થાય છે તે થાડા તેની સમાન વીશ પૃથ′′ સિદ્ધ જાણવા. કારણ કે તે અધેાલૌકિક ગ્રામમાં અને બુદ્ધિબાધિત શ્રી આદિમાં હાય છે. તે વીશ સિંદ્ધની તુલ્ય સમજવા. ક્ષેત્રકાળનું સ્વપપણુ. હાવાથી અને કદાચિત સંભવ હોવાથી તેના કરતાં એકસે આઠ સિદ્ધ સંખ્યાતગુણા જાણવા. આ પ્રમાણે ક્રમ સમજવા.
આ રીતે પૂર્વે કહેલા પ્રકારથી અનન્તર સિદ્ધમાં સંત્પાદિ આઠ દ્વાર કહ્યા. પરપર સિદ્ધમાં સત્પદાદિ દ્વારા
અલ્પમહુત્વ વિના બાકીના સાતદ્વાર અનન્તર સિદ્ધમા કહ્યા છે તે જ પ્રકારે પર પરસિદ્ધમાં વિશેષતાઃ
દ્રવ્ય પ્રમાણનાં ક્ષેત્રાદિ સ દ્વારામાં અનતા કહેવા ક્ષેત્ર અને સ્પના પૂર્વની જેમ જાણવી, કાળ અનાદિઅનંત જાણવા અંતરના અસંભવ હોવાથી અંતર ન હોય. પરપર સિદ્ધમાં અલ્પમહદ્વાર :
सामुद दीव जल थल, थोवा संखगुण थोव संखगुणा । ૩ બદ્દ ત્તિગિોળ, ચોવા તુષિ પુળ વસ્તુળના ૫ રૂ "..
જાણવા.