________________
૧૧૮
પ્રકરણ રત્નાવલી
तिरिईसुरनरनारीखरीहिं उवएससिद्धीलद्धीए ।
वासहिअंतर अह सयबोहीओ संखसमसहसा ॥ २२ ॥
અથ : તિય 'ચિણી, દેવતા, મનુષ્ય, મનુષ્યશ્રી અને દેવીમાંથી આવીને ઉપદેશલબ્ધિથી ઉપદેશથી સિદ્ધિ પામનારને સાધિક વર્ષ અંતર જાણવુ. અને સ્વયં બાધીને સંખ્યાતાં હજાર વર્ષનું અંતર જાણવું,
सयमुवएसा भूजलवण सुहमीसाणपढमदुगनरया । थीकीवेसुं भंगट्ठगे अ संखिज्जसमसहसा ॥ २३ ॥
અર્થ : પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયથી તથા સૌધર્મ, ઈશાનદેવલાકથી, પ્રથમની એ નરકથી આવેલા સ્વય` તથા ઉપદેશથી સિદ્ધિ પામનારને સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવું.
૪ વેદદ્વાર: સ્રીવેદી અને નપુંસક્વેદી તેમજ પૂર્વે કહેલા વેદના નવ ભાંગામાંથી પ્રથમ ભાંગા સિવાયના બાકીના આઠ ભાંગે સંખ્યાતા હજાર વર્ષનું અંતર જાણવુ. ભાવાર્થ : પુરુષવેદથી આવીને પુરુષવેદી થાય તે પ્રથમ ભાંગા સિવાયના બાકીના આઠ ભાંગા લેવા.
नरवेअपमभंगे, वरिसं पत्ते अजिण जिणीसेसा ।
संखसमसहस पुव्वासहसपिहूणत हिअवरिसं ॥ २४ ॥
અર્થ : પુરુષવેદ્દીને તથા પ્રથમભાંગે પુરુષવેદથી આવીને પુરુષવેદી થઈને સિદ્ધ થાય તેને એક વર્ષીનુ અંતર જાણવું,
૫ તી દ્વાર પ્રત્યેકબુદ્ધનું સંખ્યાતા હજાર વર્ષનું અંતર, તીથ કરને હજાર પૃથત્ર પૂત્ર ( બે હજારથી ૯ હજાર પૂ`)નું અંતર, તીથ કરીને અન‘તકાળનું અંતર, ખાકી રહેલા સવ પુરુષાને એક વર્ષ અધિક ઉત્કૃષ્ટ અંતર જાણવુ.
समसहस गिहि, अन्नलिंग हिअ वरिस तियरण सलिंगे । सेस रिजुअली, बुहबोहिअ पुरिसवरिसहिअं ॥ २५ ॥ અથ’- લિંગદ્વાર-ગૃહસ્થલિંગે અને અન્યલિંગે સંખ્યાતા હજાર વરસનું અંતર, સ્વલિંગે એક વરસ - અધિક . અંતર જાણવું. ૭ ચારિત્રદ્વાર-સામાયિક સૂક્ષ્મસ'પરાય, ચથાખ્યાત એ ત્રણ ચારિત્રમાં એક વરસ અધિક અતર, અને શેષ ચારિત્રામાં યુગલિકકાળ જેટલું અંતર જાણવું; ૮ મુન્દ્વાર-બુદ્ધબાધિત પુરુષોને વર્વાધિક અંતર જાણવું.
ભાવા—સામાયિક, છેદાપસ્થાપનીય, સૂક્ષ્મસ પરાય ગ્રંથાખ્યાત એ ચતુષ્ટસ’યાગી અને સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ’પરાય અને યથાëાતઃ