________________
વિચારપ ચાશિકા
હારે
ओरालिय वेउव्विअ, आहारग तेयसं झूणी (य) मणो । उसासे निस्सास, कम्मण कम्माणि छाय तमो ॥ २९ ॥ वग्गणअणत आयव. मिस्सक्खंधो अचित्तमहखधा ।
अग खाओवसमं उज्जोय पुग्गल सुए भणिअं ॥ ३० ॥
ભાવાર્થ :-આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ધ્વનેિ ( ભાષા ), મન, ઉચ્છ્વાસ, નિઃશ્વાસ, કાણુશરીર, કર્મ, છાયા, અંધકાર, અનંતીવા, તપ, મિશ્રસ્કંધ, અચિત્તમહાસ્ક'ધ, વેદકસમતિ, ક્ષયાપશમસમકિત અને ઉદ્યોત એ અઢાર પુગલિક છે. (૪) સ’મૂર્છિમ મનુષ્યની ગતિ અને આતિને વિચાર :
'नेर अदेवअगणी - वाउ य वज्जिय असंखजीवाओ ।
सेसा सव्वे वि जिया, समुच्छिममणुएस गच्छति ॥ ३१ ॥
અર્થ :-નારકી, દેવતા, તેઉકાય, વાયુકાય, અસંખ્યાતા વના આયુષ્યવાળા તિય 'ચ અને મનુષ્ય—એટલા સિવાયના બાકીના સર્વે સૌંસારી જીવા સ’મૂચ્છિમ મનુષ્યમાં જાય છે.
नेरअ देवजुयला, वज्जिअ सेसेसु जीवठाणेसु ।
मुच्छिमनराण गमणं, सव्वे वि अ पढमगुणठाणी ॥ ३२ ॥ અર્થ:—સ’મૂર્છિમ મનુષ્યાનુ ગતિ નારકી, દેવ અને યુગલિકે સિવાય બાકીના જીવસ્થાનકામાં હોય છે અને તેએ સર્વ મિથ્યાદષ્ટિ, અન્તર્મુહૂત્તની ભવસ્થિતિ અને મેથી નવમુહૂત્તની કાયસ્થિતિવાળા હાય છે. પર્યાપ્તના સ્વરૂપના વિચાર :–
आहार सरीरिदिय, ऊसासे वय मणे छ पज्जती । चउ पंच पंच छप्पिय, इगविगलामणसमण तिरिए ॥ ३३ ॥ गन्भय नर निरए, छप्पिय पज्जत्ति पंच देवाणं ।
जं तेसि वयमाणं, दोह वि पज्जत्ति समकालं ॥ ३४ ॥ અર્થ :—આહારપર્યાતિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાતિ,ઉચ્છ્વાસપર્યાતિ, વચનપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ એ છ પર્યાપ્તિ છે.
તેમાં એકે ક્રિયાને પહેલી ચાર પર્યાપ્તિ હેાય છે. · વિલે દ્રિયને તથા અસંજ્ઞી મનુષ્ય અને તિહુઁચને ( સમૂચ્છિમ પ ંચેન્દ્રિય મનુષ્ય અને તિહુઁચ) પહેલી પાંચ પર્યાતિ, તથા સંજ્ઞી ગર્ભજ તિય ચા ગર્ભજ મનુષ્ય અને નારકીઓને છ એ
૧૩