SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ पुठवाइ दसपएसु, पुठवी- आउ - वणस्सई जन्ति । પુવારૂ - સપહિય, તે-વાતુ નવાો ારૂના 1 હવે તેઉવાઉની ગતિ અને વિકલેન્દ્રિયોની ગતિ-આગતિ :— ગાથાર્થ :— તેઉકાય અને વાઉકાયનું જવું પૃથ્વીકાય વગેરે નવપદોમાં થાય છે. પૃથ્વીકાયાદિક દશ પદો વિકલેન્દ્રિય તરફ જાય છે અને વિકલેન્દ્રિયો ત્રણેય ત્યાં દશપદોમાં જાય છે. ते वाऊ-गमणं, पुठवीपमुहमि होइ पयनवगे । पुठवाइ ठाण दसगा, विगलाइ तियं तहिं जंति ॥३८॥ ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોની ગતિ-આગતિ ગાથાર્થ - गमणागमणं गब्भय तिरियाणं सयलजोवठाणेसु । सव्वत्थ जंति मणुआ, तेऊवाऊहिं नो जंति२२ ॥३९॥ ગર્ભજ તિર્યંચોનું ગમનાગમન સર્વ જીવસ્થાનોમાં થાય છે. મનુષ્યો સર્વમાં જાય પરંતુ તેઉકાય અને વાયુકાયમાંથી મનુષ્યમાં જતા નથી. ૨૪ દંડકમાં ૨૨મું ગતિદ્વાર અને ૨૩મું આગતિદ્વાર છે. શરીરમાં ગતિ-અતિ ઃ ઔદારિક શરીરી - પાંચ ગતિમાં જાય અને ચારગિતમાંથી આવે. વૈક્રિય શરીરી ચાર ગતિમાં જાય અને ચારગતિમાંથી આવે. એકાંતે વૈક્રિય શરીરી - મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાંથી આવે અને એ જ બે ગતિમાં જાય. આહારક શરીરી - ચારેય ગતિના આવે અને એક મોક્ષ ગતિમાં જાય. તૈજસ અને કાર્યણ શરીરી - પાંચ ગતિમાં જાય અને ચાર ગતિમાંથી આવે. ઇન્દ્રિયમાં ગતિ-આગતિ : એકેન્દ્રિય બે ગતિમાં જાય અને ત્રણ ગતિમાંથી આવે. ૪૯૧
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy