SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ – સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યોમાં અને મનુષ્યોમાં, તેમજ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિ, એમાં જ દેવોની આગતિ થાય છે. એટલે કે પાંચ દંડકોમાં દેવોની ગતિ થાય છે. નારકોની ગતિ-આગતિ – पज्जत्तसंखगब्भय - तिरियनरा निरयसतगे जंति । निरउववहा एएसु, उव्वजंति न सेसेसु ॥३५॥ ગાથાર્થ – પર્યાપ્ત સંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો સાતેય નરકમાં, ઉત્પન્ન થાય છે. અને નરકમાંથી નીકળેલા નારકો તેઓમાં જ ઉત્પન્ન થાય છે. પૃથ્વી, અપ અને વનસ્પતિમાં આગતિ – पुढवी-आउ-वणस्सइ-मज्झे नारयविवज्जिया जीवा । . સર્વે ૩વનંતિ, નિય-નિય-માપુનાળાં રૂદ્દા • ગાથાર્થ – પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં નારક સિવાયના સર્વે જીવો પોતપોતાના કર્મને અનુસાર ઉત્પન્ન થાય છે. પૃથ્વી, અપ અને વનસ્પતિની ગતિ અને તેવાઉની આગતિ ગાથાર્થ – પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. પૃથ્વીકાય વગેરે દશ પદોમાં જાય છે. તેઉકાય અને વાઉકાયમાં પૃથ્વીકાય આદિ દશ પદોમાંથી નીકળેલા જીવોનો ઉવવાય થાય છે. તેની ગાથા નીચે છે. ૪૦.
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy