SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભા" પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી ઉવવાયથી રહિત હોય છે. શર્કરામભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૭ રાત્રિદિવસ ઉવવાયથી રહિત હોય છે. વાલુકાપ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૫ રાત્રિદિવસ ઉવવાયથી રહિત હોય છે. - પંકપ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે. ધૂમપ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે. ' - તમ પ્રભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૪ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે. તમે તમારૂભા પૃથ્વીના નારક જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૬ માસ સુધી ઉવવાયથી રહિત હોય છે. ભવનવાસી દેવોના પ્રત્યેકનો જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત ઉવવાયથી રહિત છે. પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાયુકાયિક ને વનસ્પતિકાયિકનો વિરહરહિત ઉવવાય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયનો જઘન્ય ૧ સમય, અને ઉત્કૃષ્ટ અં. મુ. ઉવવાય રહિત છે. સંમુશ્લિમ પંચેન્દ્રિય તિર્યંચનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ અં. મુ. સુધી ઉવવાય રહિત છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી ઉવવાય ૩૯૩
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy