SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત છે. સંમુરિઝમ મનુષ્યનો જધન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી વિવાય રતિ છે. ગર્ભજ મનુષ્યનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી વિવાય રહિત છે. વાણવ્યંતર અને જ્યોતિષ્ઠાનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી ઉવવાય રહિત છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી ઉવવાય રહિત છે. સનકુમાર કલ્પમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૯ રાત્રિ દિવસને ૨૦ મુહૂર્ત ઉવવાય રહિત છે. માહેન્દ્ર કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ રાત્રિ દિવસને ૧૦ મુહૂર્ત ઉવવાય રહિત છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૨ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો. લાંતક કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૪૫ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો. મહાશુક્ર કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૮૦ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો. સહસાર કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૦૦ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો. આણત, પ્રાણત કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત માસ ઉવવાય રહિત કહ્યો. ૩૯૪
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy