SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગ હોય છે. અવેદીમાં – ૫ જ્ઞાન અને ૪ દર્શન એમ નવ ઉપયોગ હોય છે. અવેદી સમક્તિ હોય તે જ બની શકે છે. તેથી તેમાં ૩ અજ્ઞાન હોતા નથી. દ્રષ્ટિમાં ઉપયોગ - મિથ્યાત્વ દૃષ્ટિમાં ૩ અજ્ઞાન અને ૩ દર્શન એ છ ઉપયોગ હોય છે. સમિતિ દષ્ટિમાં ૫ જ્ઞાન અને ૪ દર્શન એ નવ ઉપયોગ હોય છે. મિશ્રષ્ટિમાં ૩ અજ્ઞાન અને ૩ દર્શન એ છ ઉપયોગ હોય છે. ટિપ્પણી : ૧. પ્રજ્ઞા. પદ ૨૦ | સ્થા. ઠા. ૧ ૨. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૩. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૪. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૫. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૬. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૭. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૮. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૭ ૯. અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૧ પૃ. ૯૬૦ જૈનેન્દ્ર સિ. કોષ. ભા. ૧ પૃ. ૪૫૭ પ્રજ્ઞા. સૂ. પદ. ૨૧ ૧૦. પ્રજ્ઞા. સૂ. પદ ૨૧ ૧૧. પ્રજ્ઞા. સૂ. પદ ૨૧ ૧૨. પ્રજ્ઞા. સૂ. પદ ૨૧ ૧૩. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૮ ૧૪. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૮ ૧૫. જૈનેન્દ્ર સિ. કોષ ભા. ૧ પૃ. ૪૫૮ ૩૯૦
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy