SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ વૈક્રિય શરીરમાં આહારક શરીરમાં - પંચેન્દ્રિય જ હોય છે. ઔદારિક શરીરમાં અહિંદિયા પણ હોય છે. લેશ્યામાં ઇન્દ્રિય : કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યામાં – પાંચેય ઇન્દ્રિયો હોય છે. - તેજોલેશ્યામાં એકેન્દ્રિય અને પંચેન્દ્રિય હોય છે. વેદમાં ઇન્દ્રિય ઃ પદ્મલેશ્યા અને શુકલ લેશ્યામાં પંચેન્દ્રિય હોય છે. અલેશીમાં અહિંદિયા હોય છે. - એકેન્દ્રિય અને પંચેન્દ્રિય હોય છે. - - જ્ઞાનમાં ઇન્દ્રિય ઃ– નપુંસક વેદમાં પાંચે ઇન્દ્રિયવાળા સ્ત્રી વેદ અને પુરુષવેદમાં - પંચેન્દ્રિય અવેદી અહિંદિયા - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં - બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં પંચેન્દ્રિય કેવલજ્ઞાનમાં અહિંદિયા દર્શનમાં ઇન્દ્રિય ઃ - અચક્ષુદર્શનમાં - પાંચેય ઇન્દ્રિયવાળા એકાંત અચક્ષુદર્શનમાં - એકેન્દ્રિય, બેઇન્દ્રિય અને તેઇન્દ્રિય. ચક્ષુદર્શનમાં - બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય અવધિદર્શનમાં પંચેન્દ્રિય કેવલ દર્શનમાં - અણુિંદિયા ૨૮
SR No.005746
Book TitleDandak Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Madani
Publication Year2006
Total Pages632
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy