________________
સ્વરૂપ તિરૂંચતા થી પરિશુદ્ધ હોય છે. અને “મારું આ ધર્માનુષ્ઠાન જલદીથી પૂર્ણ થાય” આવા પ્રકારની ઈચ્છાથી [ઉત્સુકતાથી રહિત હોય છે. અહીં ઉપાયશુદ્ધિના કારણે અનુષ્ઠાન હેતુશુદ્ધ બને છે. ઈતિકર્તવ્યતાની શુદ્ધિના કારણે અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ બને છે. અને ઔસૂક્યના વિરહના કારણે અનુષ્ઠાન અનુબન્ધશુદ્ધ બને છે-એ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે. ખૂબ જ આદરપૂર્વક અને પ્રમાદાદિના ત્યાગપૂર્વક અનુષ્ઠાન કરાય તો જ ઉપર જણાવ્યા મુજબ પ્રવૃત્તિ આશય પ્રાપ્ત થશે. અન્યથા પ્રાપ્ત નહિ થાય. ને ૩-૮
હવે વિનજય નામના આશયનું વર્ણન કરાય છેविघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः। મા ફુદ દવષ્યમોહનયસમ પ્રવૃત્તિપઃ | -૬ .
માર્ગે જનારાને કંટકવિદન, જ્વરવિદન અને મોહવિદનનો જેમ જય કરવો પડે છે, તેમ અહીં મોક્ષમાર્ગે જનારાને હીનવિહ્ન, મધ્યમવિન અને ઉત્કૃષ્ટ વિદનનો જય કરવાનો હોય છે. આ રીતે ત્રણ પ્રકારનો વિનજય છે, જેનું ફળ પ્રવૃત્તિ છે-આ પ્રમાણે નવમી ગાથાનો અર્થ છે.
ઘર્મની આરાધનામાં અન્તરાય કરનારાને વિદન કહેવાય છે. તેનો પરાભવ કરવા સ્વરૂપ વિદનજય છે. તે ત્રણ પ્રકારનો છે. હીનવિદનજય; મધ્યમવદનજય અને ઉત્કૃષ્ટવિનજય. મધ્યમ-વિદનજય, હીનવિનયથી સહિત હોય છે. અને ઉત્કૃષ્ટવિનજય, હીન અને મધ્યમ-બંને