________________ આર્થિક સહકાર શા. રમણલાલ છગનલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તે, શ્રી રત્નત્રયી આરાધક સંઘ નવસારીના શ્રી જ્ઞાનખાતાના દ્રવ્યના ઉપયોગથી આ પુસ્તકનું પ્રકાશન થયું છે. શ્રાવકોએ આ પુસ્તકનો ઉપયોગ કરતાં પૂર્વે તેની સંપૂર્ણ કિંમતની રકમ અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતે જમા કરવા ભલામણ છે. ' - લિ. અનેકાના પ્રકાશવાજીની રિલીજિયાટ્રસ્ટ