________________
તવ્યચરિતમ્-આ પદ છે. કૃતાર્થ આત્માનાં ચિહ્નો[લક્ષણો]થી વિપરીત ચિહ્નોલિંગોમાં રક્ત સતત પ્રયત્નશીલ-હોવાથી મોહવિકારસહિત આત્મા વસ્તુતઃ અકૃતાર્થ છે. “મોહવિકારસહિતની અકૃતાર્થતા હોવા છતાં તેઓ વિપરીત રીતે પોતાની જાતને કૃતાર્થ કેમ માને છે, તેનું કારણ શું છે.”- આવી જિજ્ઞાસામાં ગાથામાં જણાવ્યું છે. તિ તરવ...
કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ પોતે અકૃતાર્થ હોવા છતાં મોહવિકારસહિત જીવો પોતાની જાતને કૃતાર્થસ્વરૂપે જુએ છે. તેનું કારણ એ છે કે, તિ એટલે ગુરુને આધીન ન થવું, તેમનો અવિનય વગેરે કરવો.વગેરે પ્રકાર વડે તે મોહના વિકારોને આત્મામાં પ્રવૃત્તિ કે પ્રવૃત્તિની શક્તિ સ્વરૂપે ગ્રહણ કરે છે. તેથી જ પોતાની જાતને કૃતાર્થ આ પ્રમાણે જુએ છે. જે આત્માઓ ગુર્નાદિકનો વિનય વગેરે કરતા નથી અને ગુરુપારતંત્ર્ય સેવતા નથી; તેઓ મોહના વિકાર સ્વરૂપ વિષય-કષાયની પરિણતિને પ્રવૃત્તિ સ્વરૂપે અથવા તેના સામર્થ્ય-શક્તિસ્વરૂપે આત્મામાં ગ્રહણ કરે છે. મોહવિકારથી ઉત્પન્ન થયેલી પ્રવૃત્તિને તેમ જ તેવી પ્રવૃત્તિને અનુકૂળ શક્તિને તે જીવો ગ્રહણ કરે છે. તેથી જ તે જીવો વિપર્યય-સ્વરૂપે પોતાના આત્માને કૃતાર્થ તરીકે માને છે. પોતાના આત્માને કૃતાર્થ આ પ્રમાણે માને છે.”. આ પ્રમાણે તાર્થમિતિ પરત આવી યોજના કરીને અર્થ કરવામાં આવે તો કૃતાર્થ આ પ્રમાણે દ્વિતીયા વિભક્તિનો પ્રયોગ સદ્ગત નહિ બને. ત્યાં કૃતાર્થ તિ પતિ આવો પ્રથમ વિભક્તિનો પ્રસગ્ન આવત. તેથી તામિતિ આ પ્રમાણે દ્વિતીયા