________________
લોકોત્તર અનુષ્ઠાનનું ફળ, અનુષકથી સ્વર્ગાદિ અભ્યદય જણાવ્યું છે. આનુષષિક એ ફળમાં અને લૌકિક અનુષ્ઠાનના મુખ્ય એ ફળમાં વિશેષતા એ છે કે આનુષનિક એ ફળ શીતળ છાયાયુક્ત માર્ગે પરંપરાએ મોશે પહોંચાડવાના સ્વભાવવાળું હોય છે. લૌકિક અનુષ્ઠાનથી મુખ્ય સ્વરૂપે પ્રાપ્ત અભ્યદયનો એવો સ્વભાવ નથી- એ યાદ રાખવું. વિધિપૂર્વક ખેતી અને શ્રી જિનબિંબના કરવામાં; આનુષકિક ઘાસ અને અભ્યદય ફળમાં તેમ જ ધાન્યની પ્રાપ્તિ અને નિર્વાણપદની પ્રાપ્તિમાં અહીં સામ્ય છે-તે સ્પષ્ટપણે સમજી શકાય છે. I૭૧૬
છે રૂતિ સપ્તમં પોદશમ્
8
अथ अष्टमं षोडशकं प्रारभ्यते । * સાતમા ષોડશકમાં શ્રી જિનબિંબ કરાવવાના વિધિનું વર્ણન કરીને હવે પ્રતિષ્ઠાવિધિનું વર્ણન કરાય છે -
निष्पन्नस्यैवं खलु जिनबिम्बस्योदिता. प्रतिष्ठाशु । - રંવિસામ્યન્તરતઃ સા ર ત્રિવિધ સમાજોન ૮-૧ - સાતમા ષોડશકમાં જણાવેલા વિધિ મુજબ કરાવેલા પરમતારક શ્રી જિનબિંબની જલદીથી દશ દિવસમાં પ્રતિષ્ઠા કરવાનું જણાવ્યું છે. અહીં “રવિવસાચ્ચત્તરતઃ'માં જે ત{ પ્રત્યય છે તે સપ્તમીના અર્થમાં વિહિત છે. આ પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. ના વર્તમાનમાં પ્રતિમાજી ભરાવ્યા પછી પ્રતિષ્ઠા કરવામાં