________________
૧૦૩૫, ૬, ૧૫, ૬, ૩, વર, , , , શિવ, વ૬, સ્વ૬,
ચા, ચ, છ, વ્ર, પ્રજ્ઞ, ઝ, થમ્ આ ૧૯ ધાતુઓમાં સંપ્રસારણ થાય છે.
@ @ સંપ્રસારણ એટલે? વૃત @ @ @ @ વૃત્ એટલે? સ્વર સહિતના ર્ નો અનુક્રમે રૂ, , થાય છે. .ત. ૪ વર્ + 1 + તે = ૩ + + = ૩ીતે |
જ ન્ + + + તે - રૂદ્ + 4 + તે . જ્યતે | . ” પ્રણ્ + + = + 2 + + 1 + 2 = પૃષ્ણ ચતે |
દ્વિકર્મક- જે ધાતુના બે કર્મ હોય તે ધાતુ કિર્મક કહેવાય છે. • ક્રિયાપદને કોને અને શું એ બે પ્રશ્ન પૂછવાથી જવાબ જૂદા જૂદા આવે તો એ ક્રિયાપદ દ્વિકર્મક કહેવાય. ઘટતા જ 'પમ્ થાત્ કથાતિ અહીં થતા = કહે છે. એ ક્રિયાપદ છે.
છે શું કહે છે? થાત્ તથતિ 2િ) કોને કહે છે નુપમ્ તેથી અહી
થામ્ અને નૂપ” આ બે કર્મ છે. જ ન પ રોધિ, સેવ શર્ત નતિ વગેરે દ્વિકર્મક પ્રયોગો છે. કોને પૂછવાથી જે જવાબ મળે તે ગૌણકર્મી. ઘ.ત. " પિયઃ રોજ શું પૂછવાથી જે જવાબ મળે તે મુખ્યકર્મ. ઈ અહીં તો ક્રિયાપદ છે.
શું દોહે છે? := દુધ દોહે છે. - આ મુખ્ય કર્મ કહેવાય. ' કોને દોહે છે? - ગાયને દોહે છે. - આ ગણ કર્મ કહેવાય.
ગોપાત્તેન નો પયઃ કુહા - આ કર્મણિ પ્રયોગ થયો. ૧૧. ની, ૮ ૬ વ આ ધાતુ અને તેના બીજાકિર્મક ધાતુઓનું ક્રિયાપદ વાક્યમાં વપરાયેલ હોય, અને વાક્યમાં બને કર્મનો નિર્દેશ હોય તો કર્મણિપ્રયોગમાં મુખ્ય કર્મને પ્રથમા અને ગૌણકર્મને દ્વિતીયા વિભક્તિ લાગે છે. દાતા માં પ્રામે નિયતિ - કર્તરિ પ્રયોગ અહીં ના મુખ્યકર્મ
ગના ગ્રામ ની - કર્મણિ પ્રયોગઈ હોવાથી પ્રથમા વિભક્તિમાં.
22