SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. કુર, થાવું પડ્યું છે, ૬, પૃષ્ઠ, , , શાસ, નિ, મથુ, મુષ, તેમજ તેવા બીજા દ્વિકર્મક ધાતુઓના વાક્ય પ્રયોગમાં આવેલા બે કર્મોમાં ગૌણ કર્મ કર્મણિ પ્રયોગમાં પ્રથમામાં આવે છે. વાત છે; નૌઃ પયઃ કુરે 1 વાર ઘન ઘન યાતે | નિ કે શર્ત નીયતે ફેવઃ | ૧૩. 'ધાતુનો ૬ આદેશ થાય છે. ધાત. - પ્રયતે | છે "જૂ ધાતુનો વત્ આદેશ થાય છે. a.ત. ૧ ૩વ્યો છે $ "પ ધાતુનો બહુ આદેશ થાય છે. દા.ત. - ગદ્યતે | $ 'શ' ધાતુનો શત્ આદેશ થાય છે. ત. રાવ્યો ! ૧૪:૪૬, ગન, તને આ ત્રણ ધાતુઓમાં વિત્યે નો લોપ થાય છે. અને ત્યારે મ નો માં થાય છે.. ધાતા છે જે ચિતે અથવા થાય છે. - આ રીતે બે છે ગર્ બચતે અથવા જાય છે કે પ્રકારે રૂપો શું તન મ તન્ય અથવા તો તે . I ' થાય છે. ૧૫. કર્તરિથી કર્મણિ કરવું હોય ત્યારે કર્તાને તુતીયા વિભક્તિ લાગે. અને કર્મને પ્રથમ વિભક્તિ લાગે. તેમજ યિાપદ કર્મને અનુસરે. aad वयं शाला गच्छामः - अस्माभिः शाला गम्यते । ૧૬. કર્મણિથી ર્તરિ કરવું હોય ત્યારે ક્તને પ્રથમા કર્મને દ્વિતીયા અને ક્રિયાપદ કર્તાને અનુસરે &. अस्माभिः जिनेश्वरः पूज्यते - वयं जिनेश्वरं पूजयामः । ભાવે પ્રયોગ કર્તાને તૃતીયા વિભક્તિ લાગે. *પ્રથમા વિભક્તિ કોઈનેય લાગે નહિં. . • કિયાપદ તૃતીય પુરુષ એક્વચનમાં વપરાય છે. શર્મક ધાતુ શરિક્ષ તળા સરા-સ્થિતિ-, વૃદ્ધિ-ક્ષ-રીતિમમ્ शयन-क्रीडा रुचिदीप्त्यर्थः धातुगणमकमर्कमाहुः ॥ १ ॥ અ- લજજા અર્થવાળા, સરા અર્થવાળા (પૂવગેરે), સ્થિતિ અર્થવાળા, જાગૃતિ અર્થવાળા, વૃદ્ધિ- લય, દીપ્તિ, અને મરણ અર્થવાળા, - શયન,કીડા રુચિ વગેરે અર્થવાળા ધાતુઓ અકર્મક છે. 23.
SR No.005735
Book TitleSankalit Sanskrit Niyamavali
Original Sutra AuthorN/A
AuthorDivyaratnavijay
PublisherNaminath Jain Sangh
Publication Year1933
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy