________________
મિત્ર ભાવના પ્રકરણ ભાગ – ૨
गोल संख्या भवन्ति । एकैकश्च निगोदः अनन्तजीवः अनन्ता जीवा यत्रासावनन्तजीवो मुणितव्यः, एते च गोला द्विविधाः - सूक्ष्मा बादराश्च तत्र सूक्ष्माः प्रत्येकमंगुलासंख्येयभागमात्रावगाहिनोऽसंख्येयाश्चतुर्दशरज्वात्मकेऽपि लोके निरन्तरं भवन्ति, बादरा अपि बृहत्तरांगुलासंख्येय भागावगाहिनोऽसंख्येयाः पृथिव्यादिमात्राश्रिता भवन्ति, एते च उल्लिसेवालसूरणार्द्रकादिरूपा मन्तव्याः, अत एवैते सर्वलोके न भवन्ति, मृत्तिकाजलाद्यभावे तेषामसम्भवाद्, अत्र बहु वक्तव्यं तत्तु नोच्यते ग्रन्थगहनताप्रसंगादिति । एते च निगोदजीवाः सूक्ष्माः बादराश्चान्तर्मुहूर्त्तायुष एव सम्भवन्ति, अस्य चान्तर्मुहूर्त्तस्यासंख्येयभेदास्तत्र च षट्पंचाशदधिकावलिकाशतद्वयमानं क्षुल्लकभवग्रहणमप्यायुर्बहूनामेतेषां भवतीत्याहं
-
ટીકાર્થ : સમાન અવગાહનાના આશ્રયવાળા અસંખ્યાતા સાધારણ જીવોના શ૨ી૨ોનો જે સમુદાય તેને ગોલક કહેવાય છે. આથી જ કહે છે કે, “હ્રૌંતિ નિોથે” અનંતજીવોનું સાધારણ એક શરીર નિગોદ કહેવાય છે. આવા પ્રકારના નિગોદો એકેક ગોળામાં અસંખ્યાતા હોય છે અને એકેક નિગોદ અનંત જીવવાળો છે. અનંતા જીવો જેમાં છે.તે આ અનંત જીવવાળો નિગોદ જાણવો અને આ ગોળા બે પ્રકારના છે. ૧. સૂક્ષ્મ ગોળા અને (૨) બાદર ગોળા તેમાં સૂક્ષ્મ નિગોદ પ્રત્યેકની અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહના છે અને તેની સંખ્યા અસંખ્યાતા છે ચૌદરાજ પ્રમાણ લોકમાં નિરંતર હોય છે. બાદર નિગોદ પણ મોટી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ અવગાહનાવાળા અસંખ્યાત છે અને માત્ર પૃથ્વી આદિમાં જ આશ્રિત છે અને આ નિગોદ ભીની સેવાળ-સૂરણ-આદુ આદિ સ્વરૂપવાળા જાણવા. આથી જ આ સર્વ લોકમાં હોતા નથી. માટી અને જળાદિના અભાવમાં તેઓનો અસંભવ છે. અહીં ઘણું કહેવા યોગ્ય છે પણ ગ્રંથની ગહનતાના પ્રસંગથી કહેવાતું નથી અને આ સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના નિગોદ જીવોનું આયુષ્ય અંતર્મુહૂત્ત પ્રમાણ હોય છે. આ અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદો છે તેથી આમાનાં ઘણાં નિગોદોનું આયુષ્ય બસો છપ્પન આવલિકા પ્રમાણ ક્ષુલ્લકભવ જેટલું પણ હોય છે. તેથી કહે છે કે
एगूसासम्मि मओ सतरस वाराउऽणंतखुत्तोऽवि । खुल्लगभवगहणाऊ एएसु निगोयजीवेसु । । १८४ ।
૭
एकोच्छ्वासे मृतः सप्तदशवारान् अनंतकृत्वोऽपि क्षुल्लकभवग्रहणान् एतेषु निगोदजीवेषु । । १८४ ।।
ગાથાર્થ : આ નિગોદજીવોમાં વસતો ક્ષુલ્લકભવ પ્રમાણ આયુષ્યવાળો જીવ એક શ્વાસોચ્છવાસમાં સત્તરવાર મરેલો આવા નિગોદમાં અનંતવાર ઉત્પન્ન થઈ શકે છે. (૧૮૪)
• एतेषु निगोदजीवेषु परिवसन् जीवोऽत्र नीरोगस्वस्थमनुष्यसम्बन्धिन्येकस्मिन्नप्युच्छ्वासनिश्वासे क्षुल्लकभवग्रहणायुः सन् सप्तदश वारा मृतः, एकोच्छ्वासनिःश्वासस्थूलमानेनैतावतां क्षुल्लकभवग्रहणानां भावात्, सूक्ष्मेक्षिकया त्वागमादवसेयं, कियतीर्वारास्तत्रैव पुनः पुनरुत्पद्येत्थं मृतः ? इत्याह- अनन्तकृत्वोऽपि अनन्तशोऽपि, अनन्तवारा अपीत्यर्थ इति ।। एतेषु चैकेन्द्रियेषु जीवा यथोत्पद्यन्ते तथा दर्शयन्नाह
-
ટીકાર્થ : નિગોદજીવોમાં વસતો જીવ અહીં નીરોગી-સ્વસ્થ મનુષ્યના એક શ્વાસોચ્છવાસ પ્રમાણ કાળમાં ક્ષુલ્લકભવ પ્રમાણ આયુવાળો જીવ સત્તર વખત મરે છે અર્થાત્ એક શ્વાસોચ્છવાસ જેટલા સ્થળ કાળમાનથી