SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ ७३ अकयं को परिभुंजइ ? सकयं नासेज कस्स किर कम्मं ? । सकयमणु/जमाणे कीस जणो दुम्मणो होइ ? ।।१७१।। सर्वः पूर्वकृतानां कर्मणां प्राप्नोति फलविपाकं अपराधेषु च गुणेषु च निमित्तमात्रं परो भवति ।।१६९।। धार्यते आयान् जलनिधिरपि कल्लोलभिन्नकुलशैलः न खलु अन्यजन्मनिर्मितः शुभाशुभो दिव्यपरिणामः ।।१७०।। अकृतं कः परिभुते ? स्वकृतं च नश्येत् कस्य किल कर्म ? स्वकृतमनुभुंजान: कस्माज्जनो दुर्मना भवति ? ।।१७१।। ગાથાર્થ સર્વ જીવો પોતે કરેલા પાપના ફળના વિપાકને મેળવે છે અને અપકાર કે ઉપકારમાં बी निमित्त मात्र होय छे. (१७८) મોજાઓથી કુલશૈલ પર્વતને ભેદનારો સમુદ્ર પણ આવતો અટકાવી શકાય છે પણ પૂર્વ જન્મમાં કરેલ શુભ કે અશુભ કર્મનો પરિણામ રોકી શકાતો નથી (નિષ્ફળ કરી શકાતો નથી.) ૧૭૦ તથા નહીં કરેલ કર્મને કોણ ભોગવે છે ? સ્વકૃત કર્મો કોના નાશ પામે छ ? स्वत ४२वा भने भोगवतो दो ॥ माटे हु:भी थाय छे ? (१७१) स्वयमकृतं शुभाशुभं कर्म क इह जगति परिभुङ्क्ते ?, न कश्चिदित्यर्थः । यच स्वयमेव कृतं कर्म तद् एवमेवावेदितं कस्य किल नश्यति-अपगच्छति ?, न कस्यचिदित्यर्थः । एवं च स्वकृतमेव कर्मानुभुञ्जानो लोकः किमिति दुर्मना भवति ?, किं सम्यग् न सहत इत्यर्थः ।। तथा - ટીકાર્થ સ્વયં ન કરેલ શુભાશુભ કર્મને આ જગતમાં કોણ ભોગવે છે? અર્થાત્ કોઈ ભોગવતું નથી અને સ્વયં જ જે કર્મ ઉપાર્જન કરેલ છે તે ભોગવાયા વિના કોનું નાશ થાય છે ? અર્થાત્ કોઈનું પણ સ્વયં કરેલું કર્મ પોતે ભોગવ્યા વિના નાશ પામતું નથી. અને આ પ્રમાણે પોતે જ કરેલા કર્મને ભોગવતો લોક દુ:ખી કેમ થાય છે? અથવા શા માટે સમભાવપૂર્વક સહન કરતો નથી ? એમ કહેવાનો ભાવ છે. તથા दुप्पत्थिओ अमित्तं अप्पा सुप्पत्थिओ हवइ मित्तं । सुहदुक्खकारणाओ अप्पा मित्तं अमित्तं वा ।।१७२।। दुष्पस्थितोऽमित्र आत्मा सुप्रस्थितो भवति मित्रं सुखदुःखकारणात् आत्मा मित्रममित्रो वा ।।१७२।। ગાથાર્થ : ઉન્માર્ગે ગયેલ આત્મા પોતાનો શત્રુ છે, સન્માર્ગમાં ગયેલ આત્મા પોતાના મિત્ર છે, સુખ કે દુ:ખના કારણથી જ આત્મા પોતાનો મિત્ર કે શત્રુ છે (૧૭૨). लोके तावदिदं प्रतीतमेव यः सुखकारणं तत् मित्रं, यस्तु दुःखकारणं सोऽमित्रः, एवं च सति आत्मैवात्मनो - मित्रममित्रं च सुखदुःखयोरंतरङ्गकारणत्वात् । कदा पुनरयमात्मा आत्मनो दुःखकारणं सन्नमित्रो भवति, कदा वा
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy