________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
सुबोधा । थार्थ स२१ जे. अमात्यादिराजनियोगे तलारादिकर्माणि च कृतपापस्मरणार्थमाह -
અવતરણિકા : અમાત્યાદિ તથા રાજાના અધિકારી આદિના ભવમાં તથા કોટવાલાદિ કાર્યમાં કરાયેલા પાપકર્મોને પરમાધામીઓ યાદ દેવરાવે છે તેને કહે છે.
सूलारोवणनेत्तावहारकरचरणछेयमाईणि । रायनिओए कुंढत्तणेण लंचाइगहणाइं ।।१४२।। नयरारक्खियभावे य बंधवहहणणजायणाईहिं । नाणाविहपावाइं काउं किं कंदसि इयाणिं ? ।।१४३।। . शूलारोपणनेत्रापहारकरचरणच्छेदनादीनि राज्यनियोगे कुण्ठत्वेन लञ्चादिग्रहणानि ।।१४२।। नगरारक्षकभावे च बंधवधघातयातनादिभिः
नानाविधपापानि कृत्वा किं क्रन्दसि इदानीम् ? ।।१४३।। ગાથાર્થ રાજ્યની સત્તા જ્યારે તારા હાથમાં હતી ત્યારે શૂળ આરોપણ, આંખ ખેંચવી, હાથપગોનો છેદ, ધિઠ્ઠાઈથી લાંચ વગેરેનું ગ્રહણ અને નગરના આરક્ષક (કોટવાલ) પદ વખતે બંધ-વધ-મનનકદર્થનાઓથી વિવિધ પ્રકારના પાપો કરીને હમણાં તું કેમ આક્રંદ કરે છે ? (૧૪૨-૧૪૩) ___ राज्यनियोगे-अमात्यपदादिके स्थितः शूलारोपणनेत्रोद्धारादीनि नानाविधपापानि कृत्वा कुण्ढत्वेन तत्रैव लञ्चादिग्रहणानि च कृत्वेति सम्बन्धः ।। नगरारक्षिकभावे च बन्धवधादिनानाविधपापानि कृत्वा क्रन्दसीदानी, ननु सहस्व निभृतो भूत्वा स्वकृतकर्मफलभूतानि दुःखानीति भावः ।। सामान्यजनं ग्रामकूटादिजनं च नरकगतमधिकृत्याह -
ટીકાર્થ : રાજ્યના અમાત્યાદિ પદ પર હતો ત્યારે લોકોને શૂળી પર ચઢાવવું, આંખને ખેંચવી વગેરે વિવિધ પાપો કરીને તથા ધિઢાઈથી લાંચ વગેરે લઈને તથા નગરના આરક્ષક પદ પર હતો ત્યારે બંધ-વધ-વગેરે વિવિધ પ્રકારના પાપો કરીને હમણાં કેમ આક્રંદ કરે છે? તેથી ધીર થઈને પોતાએ કરેલા કર્મોના ફળ સ્વરૂપ દુ:ખોને સહન કર એમ કહેવાનો ભાવ છે.
સામાન્ય જન તથા ગામના મુખી આદિ થઈને જે નરકમાં ગયા છે તેને પરમાધામીઓ જે યાદ દેવરાવે છે તેને નીચેની ગાથાથી કહે છે.
गुरुदेवाणुवहासो विहिया आसायणा वयं भग्गं । लोओ य गामकूडत्तणाइभावेसु संतविओ ।।१४४।। गुरुदेवानामुपहासो विहिताऽऽशातना व्रतं भग्नं लोकश्च ग्रामकूटत्वादिभावेषु संतापितः ।।१४४।।