________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
આરંભ પરિગ્રહ વિના અમારું કુટુંબ નભતું નથી એમ જેના માટે તેં કહેલું તેને તું અહીં દુઃખમાં ભાગ લેવા માટે બોલાવી લાવ. (૧૩)
बहुपापबन्धहेतुभूतपरिग्रहो बहुपापपरिग्रहस्तं, शेषं सुगमं ।। अत्रापि गुर्वादिशिक्षितेन यदृष्टोत्तरं भणितं तदाह - “સાર' નિત્યાદિ બતાર્યા !
ટકાર્ય ગાથાર્થ સુગમ છે. પરિગ્રહ એ ઘણાં પાપબંધનું કારણ છે. અહીં પણ ગુરુએ “પરિગ્રહ પાપ છે' એમ ઉપદેશ આપ્યો હતો ત્યારે આરંભ પરિગ્રહ વિના અમારું કુટુંબ નભતું નથી ઇત્યાદિ તેં ગુરુને જુઠા ઉત્તરો આપ્યા હતા.
रात्रिभोजनमाह - હવે રાત્રી ભોજનના પાપને યાદ દેવડાવે છે.
भरिउं पिपीलियाईण सीवियं जइ मुहं तुहऽम्हेहिं । तो होसि पराहुत्तो भुंजसि रयणीई पुणमिटुं ।।१४०।। भृत्वा पिपीलिकानां सीवितं यदि मुखं तवास्माभिः
तस्मात् भवसि पराङ्मुखः भुझे रजन्यां पुनः मिष्ठम् ।।१४०।। ગાથાર્થ તે ભવમાં તું રાત્રીમાં મિષ્ટાનનું ભોજન કરતો હતો હવે તારા મુખમાં કીડીઓ ભરીને અમારાવડે સીવાય છે ત્યારે તું પરાગમુખ કેમ થાય છે ? (૧૪૦) :: ‘पराहुत्तो' त्ति पराङ्मुखः रजन्यां-निशीथे मण्डकेडरिकादिकं आमृष्टमिदं, वञ्चिता ये निशि न भुञ्जते, न बुद्धो हि तैस्तदाऽऽस्वाद इत्येवं प्रशस्य प्रशस्य भुङ्क्ते, शेषं सुगमं ।।
ટીકાર્થઃ ગાથાર્થ સુગમ છે. ‘પર દુત્તો' એટલે પરાંચમુખ, રાત્રીમાં ખાખરા, ઇટ્ટરિકા (એક જાતની - વાનગી)થી માંડીને મિષ્ટાન સુધીનું ભોજન જેઓએ કર્યું નથી તેઓ ઠગાયા છે. ગુરુઓએ ઉપદેશ આપવા છતાં બોધ નહીં પામેલો તે ભવમાં આ સ્વાદિષ્ટ છે એમ પ્રશંસા કરી કરીને ભોજન કરે છે. पूर्वभवसुरापायिणोऽधिकृत्याह - પૂર્વભવમાં સુરા પીનારાઓને આશ્રયીને કહે છે
पियसि सुरं गायंतो वक्खाणंतो भुयाहिं नातो । ફુદ તત્તત્તેજીતંત્રતા િપિસિન ? યાર ૨૪. 'पिबसि सुरां गायन् प्रशंसयन् भुजैर्नृत्यन् इह ।
तप्ततैलताम्रपूणि किं पिबसि न हताश ? ।।१४१।। ગાથાર્થ: સુરા પીને ગાતો હતો, પ્રશંસા કરતો હતો, ભુજાઓ ઊંચી કરી નાચતો હતો, તે હતાશ ! • અહીં તું તપેલા તેલ-તાંબા-સીસાને કેમ નથી પીતો ? (૧૪૧)