________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
तदा खनयसि क्षत्रं घातयसि विश्रब्धं मुष्णासि लोकं परधनलुब्धो बहुदेश ग्रामनगराणि भनक्षि ।।१३२।। तेनापि पुरुषकारेण विनटितः जानीषे तृणसमं भुवनं परद्रव्याणां विनाशञ्च करोषि पूत्कारयसि पुनरिदानीं ।।१३३।। मा हर परधनानीति चोदितो भणसि धृष्टतया च
सर्वस्याऽपि परकीयं सहोदरं कस्यचित् न द्रव्यं ।।१३४।। ગાથાર્થ તે વખતે તેં ખાતર પાડ્યું છે, વિશ્વાસઘાત કર્યો છે, લોકને લુંટ્યું છે. પરધનમાં લુબ્ધ थयेटो, घi देश म-नगरोने नांग्या छे. (१३२)
ચોરી વગેરે ખોટા પુરુષાર્થથી ઉન્મત્ત બનેલો તે જગતને તૃણ સમાન ગણતો હતો, પરના ધનથી વિલાસ માણતો હતો પણ હમણાં તું પોકાર કરે છે. (૧૩૩)
પરધનનું હરણ ન કર’ એમ પ્રેરણા કરાયેલા તેં ધૃષ્ટતાથી કહ્યું કે “દ્રવ્ય સર્વને પારકું જ હોય છે કોઈપણને દ્રવ્ય જન્મતા સાથે હોતું નથી. (૧૩૪).
मा गृहाण परधनानीति गुर्वादिना प्रेरितो धृष्टतया वष्टोत्तरं करोषि । कथंभूतमित्याह-सर्वस्यापि द्रव्यं परकीयमेव भवति, न तु जायमानेन सह द्रव्यं केनापि जायते येन तत्तस्यात्मीयं भण्यते, अन्यस्य तु परकीयं, शेषं सुबोधं ।। - ટીકાર્ય : ગાથાનો અર્થ સુગમ છે ! “તું પરધનને હર નહીં' એમ ગુરુવડે વારંવાર પ્રેરણા કરાયેલા તેં ધીઢાઈથી જુઠા ઉત્તરો આપ્યા છે. તે જુઠા વચનો કેવા પ્રકારના છે તેને કહે છે જેમ કે
સર્વને પણ દ્રવ્ય પારકું જ હોય છે પણ જન્મતાંની સાથે દ્રવ્ય કોઈને પણ ઉત્પન્ન થતું નથી જેથી તે દ્રવ્ય તેનું પોતાનું અને બીજાનું પારકું કહેવાય. .मैथुनमाह - હવે મૈથુનને કહે છે
तइया परजुवईणं चोरियरमियाइं मुणसि सुहियाई । अइरत्तोऽवि य तासिं मारसि भत्तारपमुहे य ।।१३५ ।। सोहग्गेण य नडियो कूडविलासे य कुणसि ताहिं समं । इण्हिं तु तत्ततंबयधिउल्लियाणं पलाएसि ।।१३६ ।। परकीय चिय भजा जुजइ निययाइ माइभगिणीओ । एवं च दुब्बियडत्तगविओ वयसि सिक्खविओ ।।१३७ ।। तदा परयुवतीनां चौर्यरतानि जानासि सुखितानि अतिरक्तोऽपि च तेषां मारयसि भर्तृप्रमुखांश्च ।।१३५ ।।