________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ અથવા તું કહે છે કે વેદમાં કહેલી હિંસા પાપ ઉત્પન્ન કરતી નથી. હાલતા ચાલતા બીજા પ્રાણીને थीरावाने तेनुं मांस पाय छे. (१२८)
લાવક અને તેત્તર પક્ષીઓના ઇંડાના રસને અને ચરબી આદિને અતિગૃદ્ધ થયેલો તું પીએ છે પણ અહીં અતિ દુસહ દુઃખ છે એમ પોકાર કરે છે. (૧૩૦).
'अम्हाणं भक्खमिणं' इत्यादि सामान्यजनपदोक्तिः, 'वेयविहिया' इत्यादि तु यज्ञेषु पशुघातविधायिनां जल्पितं, अक्षरार्थस्तु प्रकट एव ।। स्मारितो लेशतः प्राणातिपातः, अथ मृषावादमाह -
st : Puथार्थ सुगम छे. 'भा सभा भक्षएछे' इत्याहि सामान्य सोनुं वयन छ. 'वह विहत' ઇત્યાદિ તો યજ્ઞોમાં પશુઘાત કરનારાઓનું વચન છે. પરમાધામીઓ વડે કંઈક પ્રાણાતિપાત યાદ કરાવાયું. હવે મૃષાવાદને યાદ કરાવવા નીચેની ગાથાથી छ.
अलिएहिं वंचसि तया कूडक्यमाइएहिं मुद्धजणं । पेसुनाईणि करेसि हरिसिओ पलवसि इयाणिं ।।१३१।। अलिकैर्वंचयसि तदा कूटक्रयादिकैर्मुग्धजने
पैशुन्यादीनि करोषि हर्षितः प्रलपसि इदानीं ।।१३१।। ગાથાર્થ તે ભવમાં તેં કૂટ લે-વેચ આદિ જુઠાણાઓથી મુગ્ધ જનને ઠગ્યા છે અને હર્ષ પામેલો પશૂન્યાદિને કર્યું છે અને હમણાં આવું બોલે છે. (૧૩૧).
अलीकैर्वचयसि तदा-पूर्वभवे मुग्धजनं, कथंभूतैः ? इत्याह-कूटक्रयादिभिः, आदिशब्दात् कूटसाक्ष्यदिपरिग्रहः शेषं सुगमं ।
ટીકાર્ય ગાથાર્થ સરળ છે પણ પૂર્વભવમાં તે ફૂટ-ક્રિયાદિમાં જૂઠાં વચનો બોલીને મુગ્ધ જનને ફસાવ્યા છે. આદિ શબ્દથી કૂટ સાક્ષી આદિનું ગ્રહણ કરવું.
अदत्तादानमाह - અદત્તાદાનના પાપને યાદ અપાવે છે.
तइया खणेसि खत्तं घायसि वीसंभियं मुससि लोयं ।। परधणलुद्धो बहुदेसगामनगराई भंजेसि ।।१३२।। तेण वि य पुरिसयारेण विणडिओ मुणसि तणसमं भुवणं । परदव्वाण विणासे य कुणसि पोक्करसि पुण इण्हिं ।।१३३।। मा हरसु परधणाई ति चोइओ भणसि धिट्ठयाए य । सव्वस्स वि परकीयं सहोयरं कस्सइ न दव्वं ।।१३४।।