________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
કોના વડે જોવાય છે. (૧૨૬) અથવા પુણ્યપાપ નથી, પંચમહાભૂત સિવાય બીજો કોઈ જીવ દેખાતો નથી. ઇત્યાદિ ત્યારે વાચાળતાથી ખુશ થયેલો કહે છે. (૧૨૭)
नास्ति जगति सर्वज्ञ इत्यादि भट्टाभिप्रायेणोक्तं, 'अहवा वि' इत्यादि तु नास्तिकमतेनाभिहितं । आह- ननु ते परमधार्मिका: किं स्वयं सम्यग्दृष्टयो येनेदृशानि वचनानि वक्ष्यमाणानि च मांसभक्षणजीवघातादिपापानि नारकाणां नरकदुःखहेतुत्वेन कथयन्ति ?, नैतदेवं किन्तु तेषामयं कल्पो यदीदृशं सर्वं तैस्तेषां कथनीयं न च स्वयं मिथ्यादृष्टिरीदृशं न प्ररूपयति, अभव्यांगारकमर्दकाचार्यादिषु तथा श्रवणादिति ।
ટીકાર્થ : જગતમાં સર્વજ્ઞ નથી ઇત્યાદિ ભટ્ટ (મીમાંસક)ના અભિપ્રાયથી કહ્યું છે. ખાઓ, પીઓ ઇત્યાદિ નાસ્તિકવાદીના અભિપ્રાયથી કહ્યું છે.
પ્રશ્ન : શું તે પરમાધામીઓ સ્વયં સમ્યગ્દષ્ટિઓ છે જેથી આવા પ્રકારના વચનો અને હવે કહેવાશે તે માંસ ભક્ષણ જીવઘાતાદિ પાપો ના૨કોને નરકના દુઃખના કારણપણાથી કહે છે ?
ઉત્તર : ના, પરંમાધામીઓ સમ્યગ્દષ્ટિ જ હોય તેવો નિયમ નથી. પરંતુ ના૨કોને આવું યાદ કરાવવું એવો તેઓનો આચાર છે. સ્વયં મિથ્યાદૃષ્ટિ આવી પ્રરૂપણા ન કરે તેવું નથી કારણ કે અભવ્ય એવા અંગારમર્દક આચાર્યાદિએ આવી પ્રરુપણા કરી છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે.
अन्यदपि पूर्वचेष्टितं यत्तेषां ते स्मारयन्ति तदाह
અને આ સિવાય બીજું જે તેઓએ આચર્યું હોય તેને યાદ અપાવે છે. તે નીચેની ગાથાથી જણાવે છે. मंसरसम्म य गिद्धो जझ्या मारेसि निग्घिणो जीवे ।
सि तया अम्हाणं भक्खमियं निम्मियं विहिणा ।। १२८ ।। वेयविहिया न दोसं जणेइ हिंस त्ति अहव जंपेसि । चरचरचरस्स तो फालिऊण खाएसि परमंसं । । १२९ ।। लावयतित्तिरअंडयरसवसमाईणि पियसि अइगिद्धो । sue पुण पोक्कासि अइदुसहं दुक्खमेयं ति ।। १३० ।। मांसरसे च गृद्धः यदा मारयसि निर्घृणः जीवान् भणसि तदाऽस्माकं भक्ष्यमिदं निर्मितं विधिना । । १२८ । । वेदविहिता न दोषं जनयति हिंसेति अथवा जल्पसि कंपमानानां ततः पाटयित्वा खादसि परेषां मांसम् ।।१२९ ।। 'लावकतित्तिराण्डक रसवसादीनि पिबसि अतिगृद्धः
अत्र पुनः पूत्कारयसि अतिदुःसहं दुःखमिदमिति । । १३० ।।
ગાથાર્થ : અને માંસરસમાં આસક્ત થયેલો, દયાહીન એવો તું જ્યારે જીવોને મારે છે ત્યારે તું અમને કહે છે કે વિધિએ અમારા માટે આ ભક્ષ્ય બનાવેલું છે. (૧૨૮)
-