________________
પક
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
एवं परमाहम्मियपाएसु पुणो पुणोऽवि लग्गति । दंतेहि अंगुलीओ गिण्हंति भणंति दीणाई ।।१२४।। प्रभणन्ति ततो दीना मा मा मारयत स्वामिन् ! प्रभो ! नाथ ! अतिदुस्सहं दुःखमिदं प्रसीदत मा कुरुत इदानीम् ।।१२३ ।। एवं परमाधार्मिकपादेषु पुनः पुनरपि लगन्ति
दंतैरंगुली: गृह्णन्ति दीनानि भणन्ति ।।१२४।। ગાથાર્થ પછી ગરીબડા થયેલા તેઓ કહે છે કે હે સ્વામિનું! હે પ્રભો ! હે નાથ ! તમે મારો નહીં, આ દુ:ખ અતિ દુસહ છે, પ્રસન્ન થાઓ, હમણાં દુ:ખને ન આપો આ પ્રમાણે પરમાધામીઓના પગોમાં ફરી ફરી પણ પડે છે. દાંતોથી આંગડીઓને પકડે છે અને દીન વચનોને બોલે છે. (૧૨૩-૧૨૪) 'एताहे' त्ति इत ऊर्ध्वं, शेषं स्पष्टं । अथ निस्त्रिंशनरकपालानां निर्वचनमाह - હવે પછી નિર્દયી દેવો શું જવાબ આપે છે તેને કહે છે.
तत्तो य निरयपाला भणंति रे अज दूसहं दुक्खं । जइया पुण पावाई करेसि तुट्ठो तया भणसि ।।१२५ ।। ततश्च निरयपाला भणंति रे ! अद्य दुःसहं दुःखं ?
यदा पुनः पापानि करोषि तुष्टस्तदा भणसि ।।१२५ ।। ગાથાર્થ અને પછી પરમાધામીઓ જણાવે છે કે અરે ! શું આજે દુસહ દુઃખ છે ? અને જ્યારે પાપો કરે છે ત્યારે ખુશ થયેલો બોલે છે. (૧૫)
सुबोधा । तद्भणितमेवाह - નારકો વડે પૂર્વભવમાં જે કહેવાયું હતું તેને કહે છે.
णत्थि जए सव्वन्नू अहवा अहमेव एत्थ सव्वविऊ । अहवा वि खाह पियह य दिट्ठो सो केण परलोओ ? ।।१२६ ।। नत्थि व पुण्णं पावं भूयऽब्भहिओ य दीसइ न जीवो । इच्छाइ भणसि तइया वायालत्तेण परितुह्रो ।।१२७ ।। नास्ति जगति सर्वज्ञोऽथवाऽहमेवात्र सर्ववित्, अथवाऽपि खादत पिबत च दृष्टः सः केन परलोकः ।।१२६।। नास्ति वा पुण्यं पापं भूताऽभ्यधिकश्च दृश्यते न जीवः
इत्यादि भणसि तदा वाचालत्वेन परितुष्टः ।।१२७ ।। ગાથાર્થ જગતમાં કોઈ સર્વજ્ઞ નથી અથવા હું જ અહીં સર્વજ્ઞ છું અથવા ખાઓ, પીઓ તે પરલોક