________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
५१
અતિ તપતી લોખંડની લોઢીઓમાં પ્રલાપીને કરતા નારકોને જીવતા માછલાની જેમ કાલ પરમાધામીઓ પકાવે છે. महाकालानां व्यवसायमाह - મહાકાલના વ્યવસાયને કહે છે
छेत्तूण सीहपुच्छगिईणि तह कागणिप्पमाणाणि । खावंति मंसखंडाणि नारए तत्थ महाकाला ।।११०।। छित्त्वा सिंहपुच्छाकृतीन् तथा काकणीप्रमाणान्
खादयन्ति मांसखण्डान नारकांस्तत्र महाकालाः ।।११०।। ગાથાર્થ : મહાકાલ પરમાધામીઓ સિંહના પૂંછડાની આકૃતિવાળા તથા કાકણી (કોડી) પ્રમાણ માંસના ટૂકડાઓને છેદીને નારકોને ખવડાવે છે. (૧૧૦)
महाकालास्तत्र नारके नारकान् मांसखण्डानि खादयन्ति, छित्वा पृष्ठ्यादिप्रदेशान्, कंथभूतानित्याह-पुच्छाकृतीनि, तथा काकणी-कपर्दिका तत्प्रमाणानि ।।
ટીકાર્થ : તે નરકમાં મહાકાલ પરમાધામીઓ પીઠાદિ પ્રદેશોને છેદીને માંસના ટૂકડાઓને નારકોને ખવડાવે છે. : પ્રશ્ન : તે માંસના ટૂકડાઓ કેવા આકારવાળા છે તથા કયા પ્રમાણવાળા છે ?
ઉત્તર : તે માંસના ટૂકડાઓ સિંહના પૂંછડાના આકારવાળા છે તથા કોડી પ્રમાણવાળા છે. असिनरकपालानां चेष्टितमाह - હવે અસિ પરમાધામીઓની ચેષ્ટાને કહે છે.
हत्थे पाए ऊरू बाहु सिरा तह य अंगुवंगाणि । छिंदंति असी असिमाईएहिं निचं पि निरयाणं ।।१११।। हस्तौ पादौ उरू बाहू शिरस्तथा चाङ्गोपाङ्गानि
छिंदन्ति असयः अस्यादिकैर्नित्यमपि निरयाणां ।।१११।। ગાથાર્થ : અસિ પરમાધામીઓ નારકોના બે હાથ, બે પગ, બે સાથળ, બે બાહુ, મસ્તક તથા અંગોપાંગને તલવારાદિથી હંમેશા પણ છેદે છે. (૧૧૧) सुबोधा । पत्रधनुर्देवानां क्रीडितमाह - પત્રધનું દેવોની ક્રિીડાને કહે છે
पत्तधणुनिरयपाला असिपत्तवणं विउब्वियं काउं । दंसंति तत्थ छायाहिलासिणो जंति नेरतिया ।।११२।। तो पवणचलिततरुनिवडिएहिं असिमाइएहिं किर तेसिं । करणोद्वनासकरचरणउरूमाईणि छिंदति ।।११३।।