________________
૪૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
पापभरेणाक्रान्ता नीरे अयोगोलका इव गतशरणाः,
व्रजन्ति अधो जीवाः निरये घटिकालयानामन्तः ।।१२।। (युग्मम्) ગાથાર્થ : મહારંભ, અતિઘોર પરિગ્રહ, પંચેન્દ્રિય વધ, અને બીજા પણ માંસાહારાદિ પાપો કરીને પાપના સમૂહોથી ભારે થયેલા શરણ વિનાના એવા જીવો લોખંડના ગોળાની જેમ નારક પૃથ્વીના ઘટિકાલયમાં જાય છે. (૯૧-૯૨)
सुबोधे ।। कियन्मानं पुनस्तेषां तत्र शरीरं भवतीत्याह - અવતરણિકા : નરકમૃથ્વીઓમાં નારકોનું શરીર કેટલા પ્રમાણવાળું હોય છે તેને કહે છે.
अंगुलअसंखभागो तेसि शरीरं तहिं हवइ पढमं । अंतोमुहत्तमेत्तेण जायए तं पि हु महल्लं ।।१३।। .. अंगुलासंख्यभागस्तेषां शरीरं तत्र भवति प्रथम,
अंतर्मुहूर्त्तमात्रेण जायते तदपि खलु महत् ।।१३।। ગાથાર્થ: નારકના જીવો ઘટિકાલયમાં જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે શરૂઆતમાં તેમનું શરીર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે પછી અંતર્મુહૂર્તથી મોટું થાય છે. (૯૩)
इदमुक्तं भवति-सर्वास्वपि नरकपृथ्वीषु नारकाणां भवधारणीयं शरीरं जघन्यतोऽङ्गलासङ्खयेयभागः उत्कृष्टं तु प्रथमपृथिव्यां सप्त धनूंषि हस्तत्रयमङ्गलषट्कं च, द्वितीयायां तु ततो द्विगुणं, तद्यथापञ्चदश धनूंषि सार्द्धहस्तद्वयं च, तृतीयायां तु ततो द्विगुणं, तद्यथा-एकत्रिंशद्धनूंष्येको हस्तः, एवं पूर्वस्या उत्तरस्यां द्विगुणता द्रष्टव्या यावत् सप्तमपृथिव्यां पञ्च धनुःशतान्युत्कृष्टं भवधारणीयशरीरं, इदं चौत्कृष्टमानमन्तर्मुहूर्तात् सर्वत्र भवति । उत्तरवैक्रियं तु सर्वास्वपि जघन्यतोऽङ्गुलसङ्खचेयभागः, उत्कृष्टं तु तद्भवधारणीयोत्कृष्टात् सर्वत्र द्विगुणं यावत् सप्तमपृथिव्यां धनुःसहस्रमुत्कृष्टमुत्तरवैक्रियमिति ।। ननु अन्तमुहूर्ताद्यदि तदीदृशंबृहद् भवधारणीयं शरीरं भवति तर्हि घटिकालयेषु ते निराबाधं कथं मान्तीत्यत्राह -
ટીકાર્થ : અહીં કહેવાનો ભાવ એ છે કે સર્વ પણ નરકમૃથ્વીઓમાં ભવધારણીય શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય છે. અને ઉત્કૃષ્ટથી પ્રથમ નરકમાં સાત ધનુષ્ય ત્રણ હાથ અને છે આગળ ઊંચુ હોય છે, બીજી નરક પૃથ્વીમાં તેનાથી બમણું એટલે કે પંદર ધનુષ્ય અને અઢી હાથ, ત્રીજીમાં બીજી કરતા બમણું એટલે કે એકત્રીશ ધનુષ્ય અને એક હાથ, એમ કરતાં પૂર્વ પૂર્વની નરક પૃથ્વી કરતા પછી પછીની નરક પૃથ્વીમાં બમણું બમણું જાણવું. એમ સાતમી નરક પૃથ્વીમાં પાંચશો ધનુષ્ય ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીર જાણવું અને આ ઉત્કૃષ્ટમાન સર્વ નરક પૃથ્વીમાં અંતર્મુહૂર્ત કાળમાં પૂર્ણ થાય છે. ઉત્તર વૈક્રિય શરીર સર્વ પણ નરક પૃથ્વીઓમાં યાવતું સાતમી નરક પૃથ્વીમાં ઉત્તર વૈક્રિય શરીર એક હજાર ધનુષ્ય છે.
પ્રશ્નઃ અંતર્મુહૂર્વકાળથી જો આટલું મોટું ભવધારણીય શરીર થાય છે તો ઘટિકાલયમાં પીડા રહિત તે શરીર કેવી રીતે સમાય શકે ?
ઉત્તર ઃ આનો ઉત્તર નીચેની ગાથાથી જણાવે છે.