________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
४३
જો મેરુપર્વત જેટલો મોટો લોખંડનો ગોળો તપાવીને લાલચોળ કરેલો શત નરક પૃથ્વીઓમાં ફેંકવામાં આવે તો તે પણ પહોંચ્યા પહેલાં હિમના પિંડ જેવો ઠંડો થઈ જાય છે. (૮૯)
असत्कल्पनेयम्, अकृतपूर्वत्वादित्थं, प्रायः प्रयोजनाभावाद् । अयं चेह परमार्थः-खादिरांगाररूपस्य वह्नरिह यदोष्ण्यं ततोऽनन्तगुणं तदौष्ण्यं नरकेषु । यछेह मन्दमन्दपवनान्वितायां पौषमाघवृष्टौ उत्कृष्टं शीतं ततोऽनन्तगुणं तच्छीतं नरकेषु । एते च द्वे अप्योष्ण्यशैत्ये स्वस्थाने अवस्थिते कदाचिदपि नापगच्छतः, अधोऽधोऽनन्तगुणे च द्रष्टव्ये ।। आद्यासु चतसृषु नरकपृथ्वीषु अतिकठिनवज्रकुड्यानि सर्वत्र भवन्ति, तेषु च आलककल्पान्यतीव संकटमुखानि घटिकालयानि भवन्तीति दर्शयति -
ટીકાર્થ આ એક અસત્ કલ્પના છે કેમકે પ્રાય: પ્રયોજનનો અભાવ હોવાથી આવી ઘટનાઓ પૂર્વે ક્યારેય બની હોતી નથી અને ભવિષ્યમાં બનવાની નથી. અહીં કહેવાનો આશય એ છે કે આ લોકમાં ખાદિરના અંગાર સમાન લાલ અગ્નિની જે ઉષ્ણતા હોય છે તેના કરતાં અનંતગણી ઉષ્ણતા નરકોમાં હોય છે અને અહીં મંદ મંદ પવનથી યુક્ત એવા પોષ અને મહામાસની વરસાદની વૃષ્ટિ વખતે જે ઉત્કૃષ્ટ ઠંડી છે તેના કરતાં અનંત ગણી ઠંડી નારક પૃથ્વીઓમાં છે અને આ બે શીતળતા અને ઉષ્ણતા પોતપોતાના સ્થાનમાં રહેલી છે ક્યારેય પણ દૂર થતી નથી અને નીચે નીચે અનંત ગુણ વધારે જાણવી. પ્રથમની ચાર નરક પૃથ્વીઓમાં સર્વત્ર અતિ કઠીન વજની ભીંતો હોય છે અને દિવાલની અંદર તુંબડી સમાન અતિ સાંકડા મુખવાળી ઘટીઓ હોય છે. તેને બતાવતા કહે છે કે
अइकढिणवजकड्डा होंति समंतेण तेसु नरएसु । - संकडमुहाई घडियालयाई किर तेसु भणियाई ।।१०।।
अतिकठिनवज्रकुड्यां भवन्ति समन्तात् तेषु
नरकेषु संकटमुखा घटिकालया किल तेषु भणिताः ।।१०।। . ગાથાર્થ : તે નરકાવાસોમાં ચારે તરફ અતિ કઠીન વજની ભીંતો હોય છે અને તેમાં અતિ સાંકડામુખવાળા ૯ ઘટિકાયો હોય છે. गतार्था ।। तेषु नारका यद्विधायोत्पद्यन्ते तदाह - અવતરણિકા : પૂર્વે જે પાપો કરીને નારકો ઘટિકાલયોમાં ઉત્પન્ન થાય છે તેને કહે છે
मूढा य महारंभं अइघोरपरिग्गहं पणिंदवहं । काऊण इहऽत्राणि वि कुणिमाहाराइं पावाइं ।।९१।। पावभरेणवंता नीरे अयगोलउ व्व गयसरणा । वचंति अहो जीवा निरए घडियालयाणंतो ।।१२।। मूढाश्च महारंभमतिघोरपरिग्रहं पंचेन्द्रियवधं, कृत्वा इहाज्ञानिनोऽपि मांसाहारादिपापानि ।।११।।