________________
૪૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
માંસાદિનો અભાવ છે. ચોથી-પાંચમી આદિ નરકોમાં પરમાધામીઓ નહીં હોવાથી માંસાદિ વિદુર્વણાનો અભાવ હોવા છતાં પણ સ્વરૂપથી જ નારકના શરીરો અનંતગુણ દુગંધવાળા હોય છે અને બીજું એ કે પ્રથમની ત્રણ નરકોમાં તથા ચોથીમાં ઘણાં નરકાવાસો અને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં પણ કેટલાક નરકાવાસો સ્વભાવથી જ ઉષ્ણ હોય છે અને તે ઉષ્ણતાનું પ્રમાણ કેટલું છે ? તેને કહે છે અને બાકીની નરક પૃથ્વીઓની શું હકીકત છે તેને કહે છે
परओ निसग्गओ छिय दुस्सहमहासीयवेयणाकलिया । निगंधयारतमसा नीसेसदुहायरा सब्वे ।।८।। परतो निसर्गतश्चैव दुःसहमहाशीतवेदनाकलिताः,
नित्यांधकारतमसः निःशेषदुःखाकराः सर्वे ।।८७।। ગાથાર્થ : પછીની નરકમૃથ્વીઓ સ્વભાવથી જ દુ:સહમહાશીત વેદનાવાળી છે અને બધી પૃથ્વીઓ હંમેશા ગાઢ અંધકારવાળી અને સંપૂર્ણ દુઃખોની ખાણ છે. (૮૭)
धूमप्रभायाः कियद्धयोऽपि नरकावासेभ्यः परतो ये तस्यामपि पृथिव्यां नरकावासा ये च षष्ठीसप्तभ्योः येऽपि चतुर्थ्यां कियन्तोऽपि नरकावासास्ते स्वभावेनैव दुस्सहमहाशीतवेदनाकलिताः । शैत्यमानमपि वक्ष्यति । इदं तु सर्वेषां साधारणं स्वरूपं, किमित्याह - 'निगंधयारे' त्यादि, केवलमन्धकारदुःखयोरघोऽधोऽनन्तगुणत्वं द्रष्टव्यम् ।। औष्ण्यशैत्यमानमाह -
ટીકાર્થ: ધૂમ પ્રભાના કેટલાક નરકવાસો પછીના બીજા નરકાવાસો છે તે અને છઠ્ઠી તથા સાતમી નરક પૃથ્વીઓમાં તથા ચોથીમાં પણ કેટલાક નરકાવાસો સ્વભાવથી જ દુસહ મહાશીતવેદનાવાળા છે. શીતતાનું प्रभाए। ५९॥ मागणबताशे. ५९ मा सर्वे न२४ पृथ्वीमोनु साधा२९। स्व३५ शुंछे तने हे छ- निझंधयारे - त्यादि ३७ ५२ सने हु:५ मे बेर्नु पछी पछी न२४ पृथ्वीमा अनंत nf qधारे nij. અવતરણિકા: નરક પૃથ્વીમાં ઉષ્ણતા અને શીતતાનું માપ જણાવતા કહે છે.
जइ अमरगिरिसमाणं हिमपिंडं कोऽवि उसिणनरएसु । खिवइ सुरो तो खिप्पं वछइ विलयं अपत्तोऽवि ।।८८॥ धमियकयअग्गिवन्नो मेरुसमो जइ पडेज अयगोलो । परिणामिजइ सीएसु सोऽवि हिमपिंडरूवेण ।।८९।। यदि अमरगिरिसमानं हिमपिंडं कोऽपि उष्णनरकेषु, क्षिपति सुरस्तर्हि क्षिप्रं स व्रजति विलयमप्राप्तोऽपि ।।८८।। ध्यात्वा कृताग्निवर्णो मेरुसमो यदि पतेत् अयोगोल:
परिणम्यते शीतेषु सोऽपि हिमपिंडरूपेण ।।८९।। ગાથાર્થ જો કોઈ દેવ મેરુપર્વત જેટલા મોટા હિમખંડને ઉષ્ણ નરક પૃથ્વીમાં ફેંકે તો તે ખંડ નરક પૃથ્વીમાં પહોંચ્યા પહેલા જ પીગળી જાય છે. (૮૮)