SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦. ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ सर्वा अपि निर्दिष्टाः । एताश्च सर्वा अपि समन्तात् सर्वासु दिक्ष्वायामविष्कम्भाभ्यामघोऽधो विस्तारवत्यो द्रष्टव्याः । तद्यथा-रत्नप्रभाउपरितनसमवर्त्तिन्याकाशप्रदेशप्रतरद्वये आयामविष्कम्भाभ्यांसर्वत्रैकरः, ततश्चाधोऽधएषाविस्तारवती तावद् यावच्छर्कराप्रभा आयामविष्कम्भाभ्यां सर्वत्र रज्जुद्वयं, एवं वालुकाप्रभा तिस्त्रो रजवः, पङ्कप्रभा चतस्त्रः, धूमप्रभा पञ्च षष्ठी षड्, सप्तमपृथ्वी सप्त रजवः आयामविष्कम्भाध्यामिति स्थूलमानं, सूक्ष्मं तु तत् शास्त्रान्तरेभ्योऽवसेयमिति । एतासु च सप्तपृथिवीषु नगरकल्पा अधरोत्तरगत्या व्यवस्थिताः प्रस्तटा भवन्ति । तद्यथा-रत्नप्रभायां त्रयोदश, शर्कराप्रभायामेकादश, वालुकाप्रभायां नव, चतुर्थ्यां सप्त, पञ्चम्यां पञ्च, षष्ठ्यां त्रयः, सप्तम्यां त्वेकप्रस्तटः उक्तं च - 'तेरेक्कारसनवसत्तपंचतिनियतहेव एक्कोय ।पत्थडसंखाएसा सत्तसु विकमेण पुढवीसु ।।१।।', एतेषुचनगरकल्पेषु प्रस्तटेषु तदन्तर्गताः पाटककल्पा नरकावासा भवन्ति, तत्सङ्ख्यां सप्तस्वपि पृथिवीषु क्रमेणाऽऽह - ટીકાર્થ તે નરકગતિમાં આ રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીઓ છે. તે આ પ્રમાણે - (૧) રન પ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંક પ્રભા (૫) ધૂમ પ્રભા (૬) તમઃ પ્રભા અને (૭) તમસ્તમઃ પ્રભા આ સાતમાંથી એક રત્નપ્રભા પૃથ્વી જ પ્રત્યક્ષથી દેખાય છે. આથી જ રત્નપ્રભાની પ્રત્યક્ષતાથી અને પ્રત્યક્ષના આધારવાળી યુક્તિથી સર્વ પણ પૃથ્વીઓ સૂચિત કરાયેલી છે. અને આ સર્વ પૃથ્વીઓ ચારે બાજુથી અર્થાત્ સર્વ દિશામાં લંબાઈ અને પહોળાઈથી નીચે નીચે વિસ્તારવાળી જાણવી. તે આ પ્રમાણે - રત્નપ્રભા પૃથ્વી તેની ઉપર રહેલા આકાશ પ્રદેશના બે પ્રતરમાં લંબાઈ અને પહોળાઈથી સર્વત્ર એક રજ્જુ પ્રમાણ છે પછી નીચે નીચે વિસ્તારમાં તે રીતે વધતી જાય છે યાવતું બીજી શર્કરામભા લંબાઈ અને પહોળાઈથી સર્વત્ર બે રન્નુ પ્રમાણ થાય છે એ પ્રમાણે વાલુકા પ્રભા ત્રણ રજું પ્રમાણ, પંકપ્રભા ચાર રજુપ્રમાણ, ધૂમપ્રભા પાંચ રજું પ્રમાણ, તમ.પ્રભા છ રજુ પ્રમાણ અને સાતમી તમસ્તમ: પ્રભા સાત રજુ પ્રમાણ વિસ્તાર અને પહોળાઈવાળી થાય છે. આ માપ સ્થૂળ છે પણ સૂક્ષ્મ માપ બીજા શાસ્ત્રોમાંથી જાણવું અને આ સાતેય પૃથ્વીઓમાં નગર સમાન પ્રતિરો નીચેથી ઉપર ઉપર ગોઠવાયેલા છે. તે પ્રમાણે - રત્નપ્રભામાં તેર, શર્કરામભામાં અગીયાર, વાલુકાપ્રભામાં નવ, પંકપ્રભામાં સાત, ધૂમપ્રભામાં પાંચ, તમ: પ્રભામાં ત્રણ અને તમસ્તમ: પ્રભામાં એક પ્રસ્તર છે. બીજા ગ્રંથોમાં કહ્યું છે કેતેર, અગીયાર, નવ, સાત, પાંચ, ત્રણ અને એક એમ ક્રમસર સાતેય પૃથ્વીમાં પાથડાઓની સંખ્યા જાણવી. આ નગર સમાન પ્રસ્તરોની અંતર્ગત પાટક સમાન (પાડા સમાન) નરકાવાસો.છે. સાતેય પણ પૃથ્વીમાં તેની સંખ્યાને ક્રમથી જણાવે છે. तीस पणवीस पनरस दसलक्खा तिनि एगं पंचूणं । पंच य नरगावासा चुलसीलक्खाइं सव्वासु ।।८४।। त्रिंशत्पंचविंशतिपंचदशदशलक्षाः त्रयः एकं पंचोनं, पंच च नरकावासाः चतुरशीतिर्लक्षाणि सर्वासु।।८४।। ગાથાર્થ ? ત્રીસ લાખ, પચ્ચીશ લાખ, પંદર લાખ, દસ લાખ, ત્રણ લાખ, નવાણું હજાર નવસો પંચાણું અને પાંચ એમ બધા મળીને કુલ ચોરાશી લાખ નરકાવાસો જાણવા. (૮૪) रत्नप्रभायां त्रयोदशस्वपि प्रस्तटेषु त्रिंशल्लक्षाणि नरकावासानां भवन्ति, एवं यावत् षष्टपृथिव्यां त्रिष्वपि प्रस्तटेषु पञ्चभिर्नरकावासैयूँनमेकं लक्ष नरकावासानां भवति, सप्तम्यां त्वेकस्मिन् प्रस्तटे पञ्चैव नरकावासाः । मीलितास्तु सर्वेऽपि चतुरशीतिलक्षाणि भवन्ति ।। अथैषां नरकावासानां संस्थानादिस्वरूपमाह -
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy