________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૩૯
આખી રાત્રી પણ ડાંસ અને મચ્છરોથી ચુસાઈને લોહી વિનાનો કરાયો તથા બહારથી ઠંડીથી ભેદાયેલો અને અંદરથી સમગ્ર કર્મોથી અને પ્રાણોથી મુકાયેલો તે અંત:કૃત કેવલી થઈને મોક્ષમાં ગયો.
(ધન કથાનક સમાપ્ત થયું) तदेवमनित्यत्वादिकाः प्रोक्ताश्चतस्रो भावना;, तासु च भावितासु भवस्वरूपं भावनीयं, तद्भावने विरागोत्पत्तेस्तद्धेतुविपक्षासेवनेन मोक्षावाप्तेरित्यनेन सम्बन्धेन इदानीं भवभावनोच्यते, इयमेव चेह सविस्तरा, अत एतदभिधानेनैव ग्रन्थोऽयं प्रसिद्धः, भवश्च नारकतिर्यङ्नरामरगतिभेदाञ्चतुर्विध इत्यतो नारकगतिस्वरूपं प्रथमं परिभावनीयमिति दर्शयति
અવતરણિકા : આ પ્રમાણે અનિત્યાદિ ચાર ભાવનાઓનું વર્ણન કરાયું. એ ચાર ભાવનાઓને ભાવ્યા પછી સંસારના સ્વરૂપની વિચારણા કરવી જોઈએ કારણ કે સંસારના સ્વરૂપની વિચારણા કરવાથી વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે પછી સંસારના પ્રતિપક્ષ કારણોનું સેવન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સંબંધથી હમણાં ભવ ભાવના કહેવાય છે અને આ સંસાર ભાવના જ આ ગ્રંથમાં વિસ્તારપૂર્વક કહેવાયેલી છે તેથી ભવ ભાવના' નામથી આ ગ્રંથ પ્રસિદ્ધ છે અને આ સંસાર નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિના ભેદથી ચાર પ્રકારનો છે. આથી નરકગતિના સ્વરૂપની પ્રથમ પરિભાવના કરવી જોઈએ એટલે તેને જણાવતા કહે છે
(ગથમવમાવના) नारयतिरियनरामरगईहिं चउहा भवो विणिहिट्ठो ।
तत्थ य निरयगईए सरूवमेवं विभावेजा ।।८।। | નારર્વિનરામ તિપિશ્ચતુર્થી ભવો વિનિર્વિસ,
तत्र च निरयगतेः स्वरूपमेवं विभावयेत् ।।८२।। ગાથાર્થ : નરકગતિ – તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિના ભેદથી સંસાર ચાર પ્રકારનો કહેવાયો છે અને તેમાં પ્રથમ નરકગતિના સ્વરૂપની વિભાવના આ પ્રમાણે કરવી. (૮૨) गतार्था ।। कथं परिभावयेद् ? इत्याह - અવતરણિકા : સંસાર ભાવના કેવી રીતે પરિભાવના કરવી ? તેના ઉત્તરમાં કહે છે
रयणप्पभाइयाओ एया तीइ सत्त पुढवीओ । सव्वाओ समंतेणं अहो अहो वित्थरंतीओ ।।८३।। रत्नप्रभादिका एतास्तत्र सप्तपृथिव्यः,
सर्वाः समंतात् अधोऽधो विस्तारवत्यः ।।८३।। ગાથાર્થઃ નરકગતિમાં રત્નપ્રભા વગેરે સાત નરક પૃથ્વીઓ છે અને તે બધી ચારે બાજુથી નીચે નીચે વિસ્તારવાળી છે. (૮૩)
तस्यां-नरकगतौएतारत्नप्रभादिका: सप्तपृथिव्यो भवन्ति, तद्यथा-रत्नप्रभाशर्कराप्रभावालुकाप्रभापङ्कप्रभाधूमप्रभा समःप्रभातमस्तमःप्रभा । एतासुचमध्ये रत्नप्रभा प्रत्यक्षत एव दृश्यते, अतस्तत्प्रत्यक्षतया प्रत्यक्षपरामशिना एतच्छब्देन