________________
39
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
प्रश्न : शुंशन 4 म छ ?
ઉત્તર : સ્થાને સ્થાને ધન-સ્વજનના સમૂહને છોડીને જીવ ભમે છે તેથી જીવે ક્યાં અને કેટલાં સ્થાનો પર મૂચ્છ કરવી ? અર્થાત્ કોઈપણ સ્થાન પર મૂચ્છ ન કરવી એમ કહેવાનો ભાવ છે. તથા
जह वसिऊणं देसियकुडीइ एक्काइ विविहपंथियणो । वनइ पभायसमए अन्ननदिसासु सव्वोऽवि ।।७७।। यथोषित्वा देशिककुट्यां एकस्यां विविधपथिकजनः, व्रजति प्रभातसमये अन्याऽन्यदिक्षु सर्वोऽपि ।।७७।। जह वा महल्लरुक्खे पओससमए विहंगमकुलाई । वसिऊण जंति सूरोदयम्मि ससमीहियदिसासु ।।७८।। . . . यथा वा महावृक्षे प्रदोषसमये विहगकुलानि,
उषित्वा यान्ति सूर्योदये स्वसमीहितदिक्षु ।।७।। ગાથાર્થ જેમ જુદા જુદા મુસાફરો રાત્રીએ ધર્મશાળામાં રહીને પ્રભાત સમયે સર્વોપણ અન્ય-અન્ય हिशोभा यास्या 14 छ.- (७७)
અથવા જેમ પક્ષીઓનો સમૂહ મોટા વૃક્ષ પર રાતવાસો કરીને પ્રભાત સમયે પોતપોતાની ઇચ્છિત हिशोभा य छे. (७८)
अहवा गावीओ वणम्मि एगओ गोवसनिहाणम्मि । ' चरिउं जह संझाए अनन्नघरेसु वझंति ।।७९।। इय कम्मपासबद्धा विविहट्ठाणेहिं आगया जीवा ।। वसिउं एगकुडुम्बे अन्ननगईसु वचंति ।।८।। अथवा गावो वने एकतो गोपसंनिधाने, चरित्वा यथा संध्यायां अन्यान्यगृहेषु व्रजन्ति ।।७९।। इति कर्मपाशबद्धा विविधस्थानैरागता जीवाः,
उषित्वैककुटुम्बे अन्यान्यगतिषु व्रजन्ति ।।८।। ગાથાર્થ અથવા જેમ ગાયો ગોવાળનું સાનિધ્ય છે જેમાં એવા વનમાં એકત્ર ચારો ચરીને સંધ્યા समये ४४ घरोभा य छे. (७८)
તેમ કર્મપાશથી બંધાયેલા વિવિધ સ્થાનોમાંથી આવેલા જીવો એક કુટુંબમાં વસીને અન્ય-અન્ય गतिमीमां यास्या य छे. (८०)
अतः स्वजनादिषु कः प्रतिबन्धो विधीयतामिति भावः, शेषं सुगमं । नवरं विविधस्थानेभ्य इति पंचमी ।। अथोपसंहारपूर्वकमुपदेशमाह -