SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભક ભાવનાપ્રકરણ ભાગ - ૨ સુવોયા વિર – ગાથાર્થ : આ પ્રમાણે જીવ અને પદાર્થો ભિન્ન સ્વભાવવાળા હોય ત્યારે તને વિભવ અને સ્વજનોમાં શી મૂચ્છ ? અથવા શું આ સ્વજનાદિથી ભવાંતરમાં તારું રક્ષણ થશે અને વળી- (૭૪) શરીર-સ્વજન અને વિભાવાદિથી જીવ ભિન્ન છે તેથી ઉપકાર અને અપકારનો નિશ્ચય નહીં થતો હોવાથી સ્વજનો વિશે મમત્વ શું કરવું ? અને પરજન પર પ્રષિ કેવો ? एवमुक्तयुक्तिभ्योऽयःशलाकाकल्पे अन्यत्वे व्यवस्थिते भावानां-जीवशरीरस्वजनविभवादीनां किं तव भोः ! स्वजनेषु-पुत्रादिषु ममत्वं ?, कश्च प्रद्वेषः परिजने, नन्वेवं सति सर्वत्रौदासीन्यमेव युक्तं अथैवं ब्रूयात्-पुत्रादयः प्रौढीभूताः पुरस्तादुपकारिणो भविष्यन्तीति तेषु ममत्वं, परे तु नैवमिति तेषु प्रद्वेषं इत्याशङ्कयाह-'उवयारे' त्यादि, उपकारश्चापकारश्चोपकारापकारौ तद्भावस्य सन्देहस्तत्र सति इदमुक्तं भवति-पुत्रोऽपि बृहत्तरीभूतः पितरं घातादिना अपकरोति, पराऽपे हि प्रातिवेशिकादिवृहदुन्नतौ सत्यामुपकरोति, तत् कोऽत्र कस्मादुपकारापकारनिश्चय ? इत्यतो न युक्ती स्वपरभावेन रागद्वेषाविति ।। इतोऽपि न युक्तं विभवस्वजनादिषु ममत्वं कुतः, ? इत्याह - ટીકાર્થ આ પ્રમાણે કહેલી યુક્તિઓથી લોખંડની સળી સમાન નક્કરતાથી (અર્થાત્ અત્યંત નિશ્ચયથી) અન્યત્વ સિદ્ધ થયે છતે માવાનાં જીવ-શરીર-સ્વજન-વિભાવાદિનો ઉપકાર અને અપકારનો ભાવ નિશ્ચય ન થતો હોય ત્યારે રે ! ! પુત્રાદિ સ્વજનો વિશે તારે શું મમત્વ કરવું? અને પરિજન પર દ્વેષ શું કરવો ? આ . પ્રમાણે પરિસ્થિતિ હોય ત્યારે ઔદાસીન્ય ભાવ ધારણ કરવો યોગ્ય છે. હવે જો તમે કહો કે પુત્રાદિ મોટા થશે ત્યારે ઉપકારી થશે તેથી તેઓ વિશે અમને મમત્વ છે અને બીજાઓ મોટા થશે ત્યારે ઉપકાર નહીં કરે તેથી - તેઓ પર દ્વેષ થાય. આવી શંકાના ઉત્તરમાં કહે છે સવારે - ત્યાદિ ઉપકાર અને અપકાર એ બેના ભાવનો અહીંયા સંદેહ (શંકા) છે આ સંદેહ હોય ત્યારે ક્યારેક મોટો થયેલ પુત્ર પણ ઘાતાદિથી માતા-પિતાનો અપકાર કરે છે અને મોટો પુણ્યોદય હોય ત્યારે બીજા પાડોશી વગેરે પણ ઉપકાર કરે છે તેથી કોનાથી ઉપકાર થશે કે કોનાથી અપકાર થશે એનો શું નિશ્ચય છે? આથી જ સ્વજન પર રાગ અને પરજન પર દ્વેષ કરવો ઉચિત નથી એમ કહેવાનો ભાવ છે. આથી પણ વિભવ સ્વજનાદિ વિશે મમત્વ કરવું યુક્ત નથી. શાથી યુક્ત નથી તેને બતાવતા કહે છે पवणो व्व गयणमग्गे अलक्खिओ भमइ भववणे जीवो । ठाणे ठाणम्मि समुज्झिऊण धणसयणसंघाए ।।७६।। पवन इव गगनमार्गे अलक्षितो भ्रमति भववने जीवः, स्थाने स्थाने समुपाय॑ धनस्वजनसंघातान् ।।७६।। ગાથાર્થ : જેમ આંખથી નહીં દેખાતો પવન આકાશમાં ભમે છે તેમ જીવ ધન-સ્વજનના સમૂહને સ્થાને સ્થાને છોડીને ભવરૂપી વનમાં ભમે છે. (૭૬) यथा पवनो-वायुर्गगने चक्षुषा अलक्षितो भ्रमति तथा जीवोऽप्यमूर्त्तत्वात् सर्वेन्द्रियैरनुपलक्षितो भववने परिभ्रमति, િત્તા ? યાદ – “કાને ચારિ, અતઃ વિત્યુ સ્થાનેy મૂર્છા વ્યંતિ ભાવ: I તથા –
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy