________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૧
भोत्तूण चक्किरिद्धिं वसिउं छक्खंडवसुहमज्झम्मि । एक्को वडाइ जीवो मोत्तुं विहवं च देहं च ।।६७।। एक्को पावइ जम्मं वाहिं वुड्डत्तणं च मरणं च । एक्को भवंतरेसुं वञ्चइ को कस्स किर बीओ ? ।।६८।। भुक्त्वा चक्रवृद्धिं उषित्वा षट्खंडसुधामध्ये, एको व्रजति जीवः मुकत्वा विभवं च देहं च ।।६७।। एक: प्राप्नोति जन्म व्याधिं वृद्धत्वं च मरणं च,
एको भवांतरेषु व्रजति कः कस्य किल द्वितीयः ? ।।६८।। ગાથાર્થ : ચક્રવર્તીની ઋદ્ધિને ભોગવીને, છ ખંડ પૃથ્વીમાં વસીને, વિભવ અને શરીરને મૂકીને જીવ એકલો જ પરલોકમાં જાય છે અને એકલો જ જન્મ, વ્યાધિ, વૃદ્ધત્વ તથા મરણને પ્રાપ્ત કરે છે. એકલો જ ભવાંતરોમાં જાય છે કોણ કોને બીજો સહાયક હોય ? (૯૭-૯૮) उत्तानार्थे ।। अथ दृष्टान्तोपदर्शनगर्भामेकत्वभावनामुपसंहरनाह - અવતરણિકા : દૃષ્ટાંત બતાવવાપૂર્વક એકત્વ ભાવનાના ઉપસંહાર કરતા કહે છે.
इय एक्को चिय अप्पा जाणिजसु सासओ तिहुयणेऽवि । थक्कंति महुनिवस्स व जणकोडीओ विसेसाओ ।।६९।। एकश्चैवमात्मा जानीहि शाश्वतः त्रिभुवनेऽपि,
तिष्ठन्ति मधुनृपस्येव जनकोट्यो विशेषतः ।।६९।। ગાથાર્થ : જેમ મધુરાજાના કોડો સૈનિકો મરતી વખતે મધુ રાજાથી ભિન્ન રહ્યા પણ સાથે ન ગયા તેમ ત્રણ ભુવનમાં પણ એક જ આત્મા શાશ્વત (એકલો રહેનારો છે) તેમ તું જાણ. (૭૯)
સુવોણા થાન તૂટ્યન્ત (તે) – હવે કથાનક કહેવાય છે.
મધુરાજાનું કથાનક કાશીદેશના મધ્ય ભાગમાં વાણારસી નામની પ્રસિદ્ધ નગરી છે જ્યાં ચંદ્ર જ દોષોની ખાણ હતો પણ લોકો દોષની ખાણ ન હતા. પાણીનો સંગ્રહ સરોવરમાં હતો પણ મૂર્ખાઓનો સંગ્રહ નગરીમાં ન હતો. શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મથી પવિત્ર થયેલ આ નગરીનો સત્યભામાના પતિ વિષ્ણુ (કૃષ્ણ)ની જેમ મધુ નામનો રાજા છે. ભુજા છે બીજી જેને એવો પરબલવીર નામનો તેને એક પદાતિ (સૈનિક) છે જે એક લાખ પગારને મેળવે છે. (૩)
. હવે મધુરાજાને કુરુદેશના રાજાની સાથે મહાવિગ્રહ થયો. ક્યારેક પણ તેઓ પોતપોતાના દેશના સીમાડે ૧. આધ્યાન - તા. ||