________________
30
'इट्ठकुडुंबस्स कए करेइ नाणाविहारं पावाइं । भवचक्कम्मि भमंतो एक्को चिय सहइ दुक्खाई ।। ६४ ।।
एकश्चैव पुनर्भारं वहति ताड्यते कषादिभिः, उत्पन्नः तिर्यक्षु महिषतुरगादिजातिषु ।। ६३ ।। इष्टकुटुम्बस्य कृते करोति नानाविधानि पापानि, भवचक्रे भ्राम्यनेकश्चैव सहति दुःखानि । । ६४ ॥
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
ગાથાર્થ : ભેંસ-ઘોડાદિ તિર્યંચ જાતિઓમાં ઉત્પન્ન થયેલો જીવ એકલો જ ભા૨ને વહન કરે છે અને याजुझेथी ईटाराय छे. (53)
ગાથાર્થ : ઇષ્ટ કુટુંબને માટે એકલો જ વિવિધ પ્રકારના પાપોને આચરે છે, સંસાર ચક્રમાં ભમતો એકલો જ દુઃખોને સહન કરે છે. (૬૪)
सुगमे ।। योऽपि मम स्वजनविस्तारो महानिति गर्वितमनास्तन्निमित्तं पापानि करोति तस्याप्यधिकतरकर्म्मबन्धं मुक्त्वा नान्यत् फलमीक्ष्यते, दुःखांशग्राहकस्य द्वितीयस्यानुपलम्भादिति दर्शयति
1
“મારો સ્વજન વિસ્તાર મોટો છે” એમ જે કોઈ મનમાં ગર્વને વહન કરે અને તે સ્વજન નિમિત્તે પાપોને આચરે છે તેને પણ અધિકતર કર્મબંધ સિવાય બીજું કંઈપણ ફળ પ્રાપ્ત થતું નથી કારણ કે દુઃખાંશને ગ્રહણ કરનાર બીજાનું અસ્તિત્વ નથી. તેને બતાવતા કહે છે.
सयणाइवित्थरो मह एत्तियमेत्तो त्ति हरिसियमणेण । ताण निमित्तं पावाई जेण विहियाइं विविहारं । । ६५ ।। नरयतिरियाइएसुं तस्स वि दुक्खाइं अणुहवंतस्स । दीसइ न कोऽवि बीओ जो अंसं गिण्हइ दुहस्स ।। ६६ ।। स्वजनादिविस्तारो ममेयन्मात्र इति हर्षितो मनसा, तेषां निमित्तं पापानि येन विहितानि विविधानि ।। ६५ ।।
नरकतिर्यगादिषु तस्यापि दुःखानि अनुभवतः,
दृश्यते न कोऽपि द्वितीयो योऽंशं गृह्णाति दुःखस्य ।। ६६ ।।
ગાથાર્થ : મારા સ્વજનાદિનો વિસ્તાર આટલા પ્રમાણવાળો છે એમ મનમાં જે હર્ષને ધારણ કરે છે તે સ્વજનોના નિમિત્તે વિવિધ પાપોને આચરે છે. ન૨ક-તિર્યંચાદિ ગતિઓમાં સ્વયં દુ:ખોને અનુભવતો પોતાના દુઃખના અંશને ગ્રહણ કરે તેવા બીજા કોઈને જોતો નથી. (૬૫-૬૬)
-
गतार्थे ।। आस्तां शेषः, चक्रिणोऽपि न कश्चिद् द्वितीय इति दर्शयति
અવતરણિકા : સામાન્યજન તો દૂર રહો પણ ચક્રવર્તીને પણ બીજો કોઈ નથી તેને બતાવતા કહે છે
९. दकुं । दट्ठकुं - मु. ।।