________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
२८
गतार्था ।। एवं च सति केयमन्यजनशोचनेत्याह - કોઈ કોઈના દુ:ખને ગ્રહણ કરતો નથી તો પછી આ લોક અન્યજનનો શોક શા માટે કરે છે ? તેને 5 छ.
अणुसोयइ अनजणं अनभवंतरगयं च बालजणो । न य सोयइ अप्पाणं किलिस्समाणं भवे एकं ।।६०।।
अनुशोचत्यन्यजनमन्यभवांतरगतञ्च बालजनः, ... न च शोचति आत्मानं क्लिश्यमानं भवे एकम् ।।६०।। ગાથાર્થ બાળલોક અન્યભવમાં ગયેલ અન્યજનનો શોક કરે છે પણ સંસારમાં ક્લેશ પામતો પોતે पोतानो शो ४२तो नथी (७०) सुगमा । एवमेकत्वेऽपि देहिनां मूढतामुपदर्शयति - આ પ્રમાણે એકત્વમાં પણ જીવોની મૂઢતાને બતાવતા કહે છે
पावाइं बहुविहाइं करेइ सुयसयणपरियणणिमित्तं । निरयम्मि दारुणाओ एक्को छिय सहइ वियणाओ ।।६१।। कूडक्यपरवंचणवीससियवहाइ जाण कजम्मि । पावं कयमिण्हिं ते ण्हाया धोया तडम्मि ठिया ।।२।। पापानि बहुविधानि करोति सुतस्वजनपरिजननिमित्तं, निरये दारुणा एकश्चैव सहति वेदनाः ।।६१।। 'कूटक्रयपरवंचनविश्वस्तवधाश्च येषां कार्ये,
पापं कृतमिदानीं ते स्नाता घौतास्तटे स्थिताः ।।२।। ગાથાર્થ જીવ એકલો જ પુત્ર-સ્વજન-પરિજન નિમિત્તે ઘણાં પ્રકારના પાપોને કરે છે અને એકલો જ નરકમાં દારુણ વેદનાને સહન કરે છે. (૯૧)
જેમના માટે કૂટ-ખરીદ-વેચાણ-પરવચના-વિશ્વાસઘાતનું પાપ કર્યું તેઓ હમણાં નાઈધોઈને નદીના sist ५२ 81. (७२) इदानीमिति पापविपाकवेदनाकाले ।। હમણાં એટલે પાપના વિપાકના વેદના સમયે
एक्को चिय पुण भारं वहेइ ताडिजए कसाईहिं । उप्पण्णो तिरिएसुं महिसतुरंगाइजाईसुं ।।६३।।
१. पृथगेकत्वे - सर्वत्र ।।