________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
30१
भवारण्येऽनन्ते कुमार्गशतभोलितेन कथंकथमपि
जिनशासनं सुगतिपथः पुण्यैर्मया समनुप्राप्तः ।।४६५।। ગાથાર્થ : અનંત ભયારણ્યમાં સેંકડો કુમાર્ગોથી ભોળવાયેલ એવા મારાવડે પુણ્યોથી કોઈક રીતે (महाष्टथी) निशासन ३५. सुगतिनो भा[ प्राप्त ४२।यो छ. (४७५)
जिनशासनमेव सुगतिपथः । कथंकथमपि कष्टेनासौ मया प्राप्तः, शेषं सुगमम् ।। किमित्यसौ कष्टेन प्राप्त: ? इत्याह - . જિનશાસન જ સુગતિમાર્ગ છે અને તે મારાવડે કષ્ટથી પ્રાપ્ત કરાયો છે. શા માટે કષ્ટથી પ્રાપ્ત કરાયો છે ? તેને કહે છે
आसन्ने परमपए पावेयव्वम्मि सयलकल्लाणे । जीवो जिणिंदभणियं पडिवजइ भावओ धम्मं ।।४६६।। आसन्ने परमपदे प्राप्तव्ये सकलकल्याणे
जीवो जिनेन्द्रभणितं प्रतिपद्यते भावतो धर्मम् ।।४६६।। ગાથાર્થ : પ્રાપ્ત કરવા યોગ્ય સકલ કલ્યાણનું ધામ પરમપદ નજીક હોય ત્યારે જીવભાવથી (नेश्वरे ४ा धनी स्वी.२ ४३ छ. (४७७)
सुगमा ।। इतश्चायं कष्टप्राप्य इति दर्शयति - અને આથી આ મોક્ષ કષ્ટ સાધ્ય છે તેને બતાવે છે.
मणुयत्तखेत्तमाईहिं विविहहेऊहिं लब्भए सो य । समए य अइदुलंभं भणियं मणुयत्तणाईयं ।।४६७।। मनुजत्वक्षेत्रादिभिर्विविधहेतुभिः लभ्यते सो च
समये चातिदुर्लभं भणितं मनुजत्वादिकम् ।।४६७।। ગાથાર્થ : મનુષ્યપણું તથા મનુષ્યક્ષેત્ર વગેરે વિવિધ પ્રકારની સામગ્રીથી તે મોક્ષ પ્રાપ્ત કરાય છે અને શાસ્ત્રમાં મનુષ્યની પ્રાપ્તિ અતિ દુર્લભ કહી છે. (૪૧૭)
सुबोधा ।। केन पुनर्वचनेन समये मनुजत्वादिकं दुर्लभमुक्तम् ? इत्याह - પણ કયા વચનથી શાસ્ત્રમાં મનુષ્યપણું વગેરે દુર્લભ કહેવાયું છે ? તેને કહે છે
माणुस्स खेत्त जाई कुलरूवाऽऽरोग्ग आउयं बुद्धी । सवणोग्गह सद्धा संजमो य लोयम्मि दुलहाइं ।।४६८।। मानुष्यक्षेत्रजातिकुलरूपारोग्यायुर्बुद्धयः श्रवणावग्रही श्रद्धा संयमश्च लोके दुर्लभानि ।।४६८।।