________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
રાજાએ પણ પોતાંના શ્રેષ્ઠ વૈઘોવડે મદનને સાજો કર્યો અને બીજા પુત્રને રાજ્ય આપે છે રાજા પણ વૈરાગ્ય પામી દીક્ષાને આરાધીને મોક્ષમાં ગયો. (૨૨)
પહ
મદન પણ વિચારે છે કે અહો ! મોહને વશ થયેલાઓના વિલાસને જુઓ. નિર્દય પાપીઓ પુરુષોને મિત્રપણાથી વિશ્વાસમાં લઈને તેની જ સ્ત્રી વિશે આસક્ત બને છે અને તેને જ મરાવે છે એ પ્રમાણે સંસારની સ્થિતિ હોવા છતાં પણ હજુ પણ મને જે વિષયપિપાસા છે તે મારો મહામોહ છે એમ વિચારીને રાજાની સાથે દીક્ષા લઈને સારી રીતે પાળીને વૈમાનિક દેવલોકમાં ઉત્તમ દેવ થયો. (૨૫)
મહેન્દ્રકુમાર પણ ચંદ્રવદનાની સાથે શ૨ી૨માત્રથી જતો (અર્થાત્ કોઈપણ રથાદિ સાધન વિના પગેથી ચાલતો) અટવીમાં ભીલોની ધાડથી પકડાયો. પછી મહેન્દ્રકુમાર અને ચંદ્રવદના જુદા જુદા વેપારીઓના હાથમાં વેંચાયા. તે વેપારીઓ પણ તે બંનેને જુદા જુદા લઈ જઈને નજીકના તથા દૂરના મ્લેચ્છ દેશોમાં જુદે જુદે સ્થાને વેંચ્યા. પછી કંબલોને રંગવા માટે તેના શ૨ી૨ને છેદીને તેમાંથી દ૨૨ોજ ઘણું લોહી કાઢે છે. વાલાદિ ધાન્યોથી ફરી પણ તેના શરીરને પોસીને (પુષ્ટ કરીને) લોહી કાઢીને લે છે. કાળથી તે બંને પણ કપાસની પુણી જેવા સફેદ (ફીકા) થઈને પ્રાણોથી મુકાયેલા આગળ અનંત સંસારમાં ભમશે. (૩૦)
अथ हिंसादीनामाश्रवद्वारत्वं सदृष्टान्तमुपदर्शयन्नाह -
હવે હિંસાદિ આશ્રવદ્વાર છે એ દૃષ્ટાંત સહિત બતાવતા કહે છે.
हिंसालियपमुहेहि य आसवदारेहिं कम्ममासवइ ।
नाव व्व जलहिमज्झे जलनिवहं विविहछिड्डेहिं । । ४४१ । । હયિંળ-ધળાવર-વાસાર-વાળત્ત-ચુંવરપ્પનુહા |
दिट्टंता एत्थं पि हु कमेण विबुहेहिं नायव्वा । । ४४२ ।। हिंसालीकप्रमुखैश्च आश्रवद्वारैः कर्म्म आश्रवति 'नौरिव जलधिमध्ये जलनिवहं विविधच्छिद्रैः ।।४४१ ।।
ललितांगधनाकरवज्रसारवणिक्पुत्रसुन्दरप्रमुखाः
दृष्टान्ता अत्रापि खलु क्रमेण विबुधैः ज्ञातव्याः ।।४४२ ।।
ગાથાર્થ : જેવી રીતે સમુદ્રની અંદર વિવિધ છિદ્રોથી યુક્ત નાવડીમાં જળસમૂહ પ્રવેશે છે તેવી રીતે હિંસા-અલીક વગેરે આશ્રવ દ્વારોથી કર્મનો આશ્રવ થાય છે. (૪૪૧)
લલિતાંગ, ધત્તાકર, વજ્રસાર, વણિકપુત્ર, સુંદર વગેરે દૃષ્ટાંતો હિંસાદિના વિષયમાં પણ ક્રમથી બુદ્ધિમાનોએ જાણવા. (૪૪૨)
अपि पाठसिद्धे, तत्र प्राणातिपातेनैकान्ताशुभकर्माऽऽ श्रवति, यथा पूर्वभवे गंगदत्तः, तत्रिवृत्तस्तु न तदाश्रवति, यथा प्राभव एव तद्भ्राता ललिताङ्गः, एष व्यतिरेकदृष्टान्तः, अयमेव च सूत्रे साक्षादुपात्तः, अन्वयदृष्टान्तस्तु गंगदत्तः स्वयमेव द्रष्टव्यः, तदेतौ द्वावपि युगपदुच्येते, तद्यथा
ટીકાર્થ : બંને પણ ગાથા પાઠ સિદ્ધ છે તેમાં પ્રાણાતિપાતથી એકાંતે અશુભકર્મનો આશ્રવ થાય છે જેમ
-