________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨૪૫
ટીકાર્થઃ સકલ ત્રિભુવનના શત્રુ બનેલા રાગ-દ્વેષને ધિક્કાર થાઓ કારણ કે રાગદ્વેષના દારૂણ પરિણામ જેવા કે નરકગમન વગેરે તથા આ લોકમાં પણ બંધ-વધ-અપભ્રાજના વગેરે ફળોને જાણતો પણ વરાકડો લોક રાગદ્વેષથી પ્રેરિત પરધન હરણ, પરસ્ત્રીગમન, કલહ વગેરેમાં રતિ મેળવે છે. જેમ વ્યાધિથી પીડાયેલો વૈદ્ય સ્વયં અપથ્યના ભોગફળને જાણતો હોવા છતાં પણ લોલતાથી પ્રેરાયેલો અપથ્થોમાં રમણ કરે છે. કહેવાનો ભાવ એ છે કે રાગદ્વેષથી પીડાયેલો લોક પાપોમાં પ્રવર્તે છે, પાપોની પ્રવૃત્તિમાં નવા અશુભ દુરંત કર્મો બાંધે છે. તેથી રાગ-દ્વેષની આશ્રવ દ્વારા કહી છે એ પ્રમાણે અન્ય પાપોમાં પણ આશ્રવદ્ધારતા સ્વબુદ્ધિથી वियावी. वे आध-भान-भाया-सोमनी माश्रवद्वारताने मतावत छ.
धम्मं अत्थं कामं तिनि वि कुद्धो जणो परिचयइ । आयरइ ताई जेहि य दुहिओ इह परभवे होइ ।।४३४।। पावंति जए अजसं उम्मायं अप्पणो गुणब्भंसं । उवहसणिजा य जणे होंति अहंकारिणो जीवा ।।४३५।। जह जह वंचइ लोयं माइल्लो कूडबहुपवंचेहिं । तह तह संचिणइ मलं बंधइ भवसायरं घोरं ।।४३६।। लोभेणऽवहरियमणो हारइ कजं समायरइ पावं । अइलोभेण विणस्सइ मच्छो व्व जहा गलं गिलिउं ।।४३७।। धर्मं अर्थ कामं त्रीणि अपि क्रुद्धो जनः परित्यजति आचरति तानि यैश्च दुःखित इह परभवे भवति ।।४३४।। प्राप्नुवन्ति जगति अयशः उन्मादं आत्मनो गुणभ्रंशं उपहसनीयाश्च जने भवन्ति अहंकारिणो जीवाः ।।४३५।। यथा यथा वंचयते लोकं मायी कूटबहुप्रपंचैः तथा तथा संचिनोति मलं बध्नाति भवसागरं घोरं ।।४३६।। लोभेनापहतमनाः हारयति कार्य समाचरति पापं
अतिलोभेन विनश्यति मत्स्य इव यथा गलं गिलित्वा ॥४३७।। ગાથાર્થ ઃ ક્રોધી માણસ ધર્મ-અર્થ અને કામ ત્રણેયનો ત્યાગ કરે છે અને એવા કાર્યો આચરે છે नाथी ते मालो मने ५२लोभ हु:भी थाय छे. (४३४)
માની જીવો જગતમાં અપજશને પામે છે, ઉન્માદી બને છે, આત્માના ગુણોથી ભ્રષ્ટ થાય છે. લોકમાં ઉપહાસને પામે છે તથા અહંકારી બને છે. (૪૩૫)