SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨ अशुचिमलस्य प्रस्थषट्कं कुलवः कुलवश्च पित्तश्लेष्मणोः शुक्रस्यार्धकुलवः दुष्टं हीनाधिकं भवेत् ।।४१९।। ગાથાર્થ શરીરમાં મૂત્ર તથા લોહીનું પ્રમાણ એક આઢક છે. ચરબીનું પ્રમાણ અર્થો આઢક છે અને માથામાં મગજ એક પ્રસ્થક પ્રમાણ હોય છે. (૪૧૮). અશુચિ અને મળનું પ્રમાણ છ પ્રસ્થક, પિત્તનું એક કુલક તથા શ્લેષ્મનું એક કુલક, શુક્રનું પ્રમાણ અર્ધા કુલક છે. આ પ્રમાણમાં ન્યૂનાધિક થાય તો શરીર વિકૃત (દુ:ખ દાયક) બને છે. (૪૧૯) शरीरे सर्वदैव मूत्रस्य शोणितस्य च प्रत्येकमवस्थितमाढकं-मगधदेशप्रसिद्धमानविशेषरूपं भणंति, उक्तं च - "दो असईओ पसई, दो पसईओ सेइया, चत्तारि सेइयाओ कुलओ, चत्तारि कुडवा पत्थो, चत्तारि पत्था आढयं, चत्तारि आढया दोणो," इत्यादि । धान्यभृतोऽवाङ्मुखीकृतो हस्तोऽसतीत्युच्यते । वसायास्त्व‘ढकं भणंति, मस्तकभेजको-मस्तुलंगवस्तु, अन्ये त्वाहु:-'मेदःफिफिसादि मस्तुलंग' मिति, तस्यापि प्रस्थं यथोक्तरूपं वदन्ति । अशुचिरूपो योऽसौ मलस्तस्य प्रस्थषट्कं भवति । पित्तश्लेष्माणी प्रत्येकं यथासंख्यं निर्दिष्टरूपः कुलको भवति । शुक्रस्य त्वर्धकुलको भवति एतचाढकप्रस्थादिकं मानं बालकुमारतरुणादीनां 'दो असईओ पसई त्यादिक्रमेणात्मीयात्मीयहस्तेन नेतव्यं, उक्तमानाश्च शुक्रशोणितादेर्यत्र हीनाधिक्यं भवति तत्र वातादिदूषितत्वेनेत्यवसेयमिति ।। श्रोत्राणि शरीरे यावन्ति भवति तावन्त्युपदोपसंहरति - ટીકાર્થ શરીરમાં હંમેશા જ મૂત્ર અને લોહીનું પ્રમાણ દરેકનું એક આઢક પ્રમાણ છે. આઢક એ મગધ દેશમાં પ્રસિદ્ધ માપ વિશેષ છે. અને કહ્યું છે કે બે અસતી = એક પ્રસતી, બે પ્રસતી = એક સેતિકા, ચાર સેતિકા = એક કુલક = (કુડવ), ચાર કુડવ = એક પ્રસ્થક, ચાર પ્રસ્થક = એક આઢવ, ચાર આઢવ = એક દ્રોણ ઇત્યાદિ. ચા કરીને ધાન્યથી ભરેલા હાથમાં જેટલું અનાજ સમાય તેટલા અનાજનું પ્રમાણ એક અસતી કહેવાય છે. વસા (ચરબી)નું પ્રમાણ અર્થે આઢક કહે છે મસ્તુણું વસ્તુ એટલે માથામાં રહેલું મગજ. બીજા કહે છે કેમેઃ સિદ્ધિ કસ્તુર્હા રૂતિ એ ગાથાથી મગજનું પ્રમાણ યથોક્ત એક પ્રસ્થક છે. વીર્યનું પ્રમાણ અડધો કુલક છે અને આ આઢક પ્રકાદિનું માપ બાલ-કુમાર-તરુણ વગેરેનો બે અસતી = એક પ્રસતી એ ક્રમથી પોતપોતાના હાથથી માપેલું જાણવું. ઉપર બતાવેલા માપથી શુક્ર-શોણિત આદિનું હીનાધિકપણું થાય છે તેમાં કારણ વાતાદિનું દૂષિતપણું છે એમ જાણવું સ્રોત સ્થાનો (અશુચિને બહાર નીકળવાના માર્ગો) જેટલા છે તેને બતાવીને ઉપસંહાર કરે છે एक्कारस इत्थीए नव सोयाइं तु होंति पुरिसस्स । રૂચ વિ સુન્નur હિંસદિયાણ? II૪૨૦ના एकादश स्त्रिया नव श्रोतांसि तु भवन्ति पुरुषस्य ત્તિ વિ રિવં સ્થિમાંયરસંકેત ? ૪૨૦ના
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy