________________
૨૩૨
ભવ ભાવના પ્રકરણ ભાગ - {
पायतलमुवगयाणं जंघाबलकारिणीणमुवघाओ । उवघा सिरि विणं कुणंति अंधत्तणं च तहा ।। ४१२ ।। अवराण गुदपविट्ठाण होइ सट्टं सयं तह सिराणं । जाण बलेण पवत्तइ वाऊ मुत्तं पुरीसं च ।।४१३ ।। अरिसाओ पंडुरोगा वेगनिरोहो य ताणमुवघाए । तिरियगमाण सिराणं सट्ठसयं होइ अवराणं ।। ४१४ ।। बाहुबलकारिणीओ उवघाए कुच्छिउयरवियणाओ । कुव्वंति तहऽन्नाओ पणवीसं सिंभधरणीओ । । ४१५ । । तह पित्तधारिणीओ पणवीसं दस य सुक्कधरणीओ । इय सत्त सिरसयाइं नाभिप्पभवाइं पुरिसस्स ||४१६ ।। षष्ठितं तु सिराणां नाभिप्रभावनां शिरउपगतानां रसहरणीनामधेयानां जानीहि यासां अनुग्रहविघातेषु ।।४१० ।। श्रुतिचक्षुर्प्राणजिह्वानामनुग्रहो भवति तथा विघातश्च षष्टिशतमन्यासामपि शिराणामधोगामिनीनां तथा । । ४११ ।। पादतलमुपगतानां जङ्घावलकारिणीनामुपघाते
उपघातः शिरोवेदनां कुर्व्वन्ति अंधत्वं च तथा ।।४१२ ।। अपराणां गुदाप्रविष्टानां भवति षष्टिशतं तथा सिराणां यासां बलेन प्रवर्त्तते वायुर्मूत्रं पुरीषं च ।।४१३ ।। अर्शांसि पाण्डुरोगाः वेगनिरोधश्च तेषामुपघाते तिर्यग्गमानां सिराणां षष्ठिशतं भवति अपरांसां ।।४१४ ।। बाहुबलकारिण्यः उपघाते कक्ष्युदरवेदनाः
कुर्व्वन्ति तथाऽन्याः पंचविंशतिः श्लेष्मधारिण्यः ।।४१५।। तथा पित्तधारिण्यः पंचविंशतिर्दश च शुक्रधारिण्यः
इति सप्तसिराशतानि नाभिप्रभवाणि पुरुषस्य ।।४१६।।
ગાથાર્થ : નાભિમાંથી નીકળેલી રસહરણી નામની એકસો સાઇઠ નસો મસ્તક તરફ જાય છે જેના અનુઘાત અને વિઘાતમાં કાન-ચક્ષુ-ઘ્રાણ-જીભને અનુગ્રહ કે ઉપઘાત થાય છે તથા બીજી એકસોને સાઈઠ નસો નાભિમાંથી નીકળી નીચે પગના તળીયા તરફ જાય છે જે જંઘાના બળને કરનારી છે એને જ્યારે ઉપઘાત થાય ત્યારે માથામાં વેદના ઉત્પન્ન કરે છે. તથા અર્ધત્વને ઉત્પન્ન કરે છે. બીજી એકસો સાઈઠ ગુદામાં પ્રવેશેલી છે. જેના બળથી વાયુ-મૂત્ર અને મળનું નિયમન થાય છે અને જેના ઉપઘાતથી અર્શ, પાંડુરોગ અને વેગનિરોધ થાય છે અને બીજી એકસો સાઇઠ