________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
अथ संसारस्य दुःखरूपत्वेऽपि शरीराश्रितं सुखं प्राणिनां भविष्यति, तस्य शुचिरूपत्वादित्याशंक्य तदशुचित्वप्रतिपादनपरां षष्ठीमशुचित्वभावनां विभणिषुराह
છઠ્ઠી અશુચિ ભાવના
સંસાર દુ:ખ સ્વરૂપવાળો હોવા છતાં પણ પ્રાણીઓને શ૨ી૨ સંબધી તો સુખ હશે કેમકે તે શરીર પવિત્રતાવાળો છે એવી શંકા કરીને શરીરની અશુચિપણાને પ્રતિપાદન કરનારી છઠ્ઠી અશુિચ ભાવનાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
-
૨૨૯
बीयाणमुवभयवो चिंतिउं सरूवं च ।
को हो सरीरम्मि वि सुइवाओ मुणियतत्ताणं ? ।।४०४ ।।
बीजं स्थानमुपष्टंभहेतून् विचिन्त्य स्वरूपं च
कः भवेत् शरीरेऽपि शुचिवादः ज्ञाततत्त्वानाम् ? ।।४०४ ।।
::
ગાથાર્થ : શરીરના ઉત્પત્તિ સ્થાનને, પોષણના હેતુઓને તથા સ્વરૂપને વિચારીને જ્ઞાનીઓનો शरीरने विशे शुभिवाह देवी ? ( ४०४)
शरीरस्य बीजं - शुक्रशोणितादि स्थानं स्त्रीजनोदरं उपष्टम्भहेतवोऽपि तस्य पितृमातृशुक्रशोणितादयः एतान् सर्वानपि विचिन्त्य तथा स्वरूपं शरीरस्य मांसशोणितास्थिचर्मादिसमुदायरूपं विचिन्त्य विदितवेद्यानां शरीरेऽपि निर्विवादप्रत्यक्षाशुचिवस्तुस्तोममये कः शुचिवादो ?, न कश्चिदित्यर्थः ।
ટીકાર્થ : વીર્ય અને લોહી શરીરની ઉત્પત્તિનું બીજ છે, સ્ત્રીનું પેટ જીવના શરીરની ઉત્પત્તિનું સ્થાન છે અને તેના પોષણના કારણો પિતાનું વીર્ય તથા માતાનું લોહી વગેરે છે. આ સર્વને પણ વિચારીને તથા માંસલોહી-હાડકાં-ચામડી-આદિ સમુદાય સ્વરૂપ શરીરના સ્વરૂપને વિચારીને જ્ઞાનીપુરુષોને નિશ્ચયથી પ્રત્યક્ષ અશુચિ વસ્તુના સમૂહરૂપ શરીરને વિશે સુચિવાદ કેવો ? અર્થાત્ કોઈ શુચિવાદ નથી એવો ભાવ છે.
अथ शरीरबीजादीन् सूत्र एव व्याचिख्यासुराह -
હવે શરીરના બીજાદિને સૂત્રમાં જ વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
बीयं सुक्कं तह सोणियं च ठाणं तु जणणिगब्भम्मि ।
ओयं तु वभस्स कारणं तस्सरूवं तु ॥ ४०५ ।।
बीजं शुक्रं तथा शोणितं च स्थानं तु जननीगर्भे ओजस्तु उपष्टंभस्य कारणं तत्स्वरूपं तु ।। ४०५ ।।
ગાથાર્થ : શુક્ર તથા લોહી શ૨ી૨નું બીજ છે, માતાનો ગર્ભ ઉત્પત્તિનું સ્થાન છે અને પોષણનું કારણ खो४ छे. शरीरनुं स्व३५ हवेनी गाथामां बतावे छे. (४०५)
बीजं - कारणं तच शरीरस्य पितुः शुक्रं मातुस्तु शोणितं, स्थानं तु तस्यादौ जननीगर्भे, शुक्रशोणितसमुदाय