________________
२२७.
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
પ્રશ્ન : ચાર ગતિરૂપ સંસારનું આપના વડે વર્ણન કરાયું તો અહીં પણ ચારે પણ ગતિમાં સર્વે જીવો કે કેટલાક જીવો ક્યાંક કયારેક નહીં ઉત્પન્ન થયેલા જોવા મળે છે ? ઉત્તરઃ આ પ્રાસંગિક શંકાનો ઉત્તર નીચેની ગાથામાં અપાય છે.
एत्थ य चउगइजलहिम्मि परिब्भमंतेहिं सयलजीवेहिं ।। जायं मयं च सहिओ अणंतसो दुक्खसंघाओ ।।३९९।। अत्र च चतुर्गतिजलधौ परिभ्राम्यद्भिः सकलजीवैः
जातं मृतं च सोढोऽनन्तशो दुःखसंघातः ।।३९९।। ગાથાર્થ : અને અહીં ચારગતિરૂપ સમુદ્રમાં ભમતા સર્વે જીવો અનંતીવાર ઉત્પન્ન થયા છે અને भया छ. अनंतवार हु:4ना समूहाने सहन [ छ. (3८८)
अत्र चतुर्गतिसलिलपरिपूर्ण इति गम्यते, जलधाविव जलधौ, संसारे इत्यर्थः, परिभ्राम्यद्भिः सकलजीवैरेकस्यामपि . गतो जातं मृतं चानन्तशः, अनन्तानन्तवारा इत्यर्थः, शरीरमानसदुःखसंघातश्चानन्तशः सोढ इति ।।
किं बहुना ?, तात्पर्यमुच्यते - ટીકાર્થ : અહીં ચારગતિરૂપ પાણીથી ભરેલા સમુદ્રની જેમ સંસારમાં પરિભ્રમણ કરતા સર્વે જીવો એકેક ગતિમાં અનંતી અનંતીવાર ઉત્પન્ન થયા છે અને મર્યા છે અને શારીરિક-માનસિક દુ:ખોના સમૂહને અનંતીવાર સહન કર્યા છે. धारे शुं ? सारने उपाय छे.
सो नत्थि पएसो तिहुयणम्मि तिलतुसतिभागमेत्तोऽवि । जाओ न जत्थ जीवो चुलसीइजोणिलक्खेसु ।।४००।। स नास्ति प्रदेशः त्रिभुवने तिलतुषत्रिभागमात्रोऽपि
जातो न यत्र जीवः चतुरशीतियोनिलक्षेषु ।।४०० ।। ગાથાર્થ: ત્રણ ભુવનમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ એવો કોઈ પ્રદેશ નથી જ્યાં જીવ यो२५शी योनिमोमi 64न्न न थयो होय ! (४००)
स प्रदेशस्त्रिभुवने तिलतुषत्रिभागमात्रोऽपि नास्ति यत्रायं जीवश्चतुरशीतियोनिलक्षेषु प्रत्येकम् अनन्तानन्तवारा नोत्पत्रः, चतुरशीतियोनिलक्षा एवमवगन्तव्याः, तद्यथा-पुढविदगअगणिमारुय एक्कक्के सत्त जोणिलक्खाओ । वण पत्तेय अणंते दस चउदस जोणिलक्खाओ ।।१।। विगलिंदिएसु दो दो चउरो चउरो य नारयसुरेसु । पंचिंदितिरिय चउरो चउदसलक्खा य मणुएसु ।।२।। किंच -
ટીકાર્થ : ત્રણભુવનમાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલો પણ એવો કોઈ પ્રદેશ નથી જ્યાં જીવ ચોરાશી લાખ યોનિમાં દરેકમાં અનંત-અનંતવાર ઉત્પન્ન ન થયો હોય. ચોરાશી લાખ યોનિ આ પ્રમાણે
वी.