SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨ ૨૨૧ अंज वि य सरागाणं मोहविमूढाण कम्मवसगाणं । अनाणोवहयाणं देवाण दुहम्मि का संका ? ।।३९६।। अद्यापि च सरागाणां मोहविमूढानां कर्मवशगानां अज्ञानोपहतानां देवानां दुःखे का शंका ? ।।३९६।। ગાથાર્થ અને આજે પણ સરાગી, મોહવિમૂઢ, કર્મવશ અજ્ઞાનથી હણાયેલા દેવો દુઃખી છે એમાં કઈ શંકા છે ? (અર્થાત્ દેવો નિશ્ચયથી દુઃખી છે.) वीतरागा एव भगवन्तः सुखिनो भवन्ति, देवास्त्वविरतत्वात् सरागाः, मोहोऽत्र मदीया समृद्धिर्मदीयं कलत्रं मामकं गृहमित्यादि ममत्वरूपो गृह्यते, तेन विपर्यासं नीताः, कर्माणि-ज्ञानावरणादीन्यष्टौ तद्वशगाः तेषां, तथा अज्ञानं सम्यग्वस्तुनिश्चयाभावरूपं तेनोपहताः तेषां चैवंभूतानां देवानां दुःखे किल का शंका ?, न काचिदित्यर्थः । स्यादेतत् - मिथ्यादृष्टिदेवाः पुरतो दारिद्र्यभरं गर्दभीगर्भोत्पत्त्यादिकं वा दृष्ट्वा भवन्तु दुःखिताः, सम्यग्दृष्टयस्तु चक्रवर्त्यादिकुलेषूत्पद्यन्तेऽतस्तेषां कुत एतद्दोषसम्भव इत्याशंक्याऽऽह - ટીકાર્થ : વીતરાગ ભગવંતો જ સુખી હોય છે. દેવો અવિરતિવાળા હોવાથી સરાગી છે. મારી સમૃદ્ધિ, મારી સ્ત્રી, મારું ઘર આદિ જે મમત્વ રૂપ ગ્રહણ કરાયું છે તે મોહ છે. જીવો મોહથી વિપર્યાસને પામેલા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એમ આઠ પ્રકારના કર્મોથી દેવો પરાધીન છે. સમ્યગ્વસ્તુના નિશ્ચયનો અભાવ તે અજ્ઞાન છે તેનાથી દેવો હણાયેલ છે. આવા પ્રકારના દેવોના દુ:ખમાં શંકા કેવી ? અર્થાત્ કોઈ શંકા નથી. પ્રશ્નઃ પણ સમ્યગ્દષ્ટિ દેવો ચક્રવર્તી આદિ કુળોમાં ઉત્પન્ન થાય છે આથી તેઓને ઉપર વર્ણવેલા દુઃખોનો સંભવ કેવી રીતે હોય ? ઉત્તરઃ આનો જવાબ નીચેની ગાથાથી જણાવે છે. .. सम्महिट्ठीण वि गब्भवासपमुहं दुहं धुवं चेव । हिंडंति भवमणंतं च केइ गोसालयसरिच्छा ।।३९७।। सम्यग्दृष्टीनामपि गर्भवासप्रमुखं दुःखं ध्रुवं चैव हिंडंति भवमनन्तं च केचिद् गोशालकसदृशाः ।।३९७।। ગાથાર્થ સમ્યગ્દષ્ટિ જીવો પણ ગર્ભાવાસના દુઃખોને અવશ્ય અનુભવે છે અને કેટલાક ગોશાળા 4. वो अनंत संसार म छ. (3८७) यद्यपि सम्यग्दृष्टयः प्रायेण हीनस्थानेषु नोत्पद्यन्ते तथाऽपि गर्भवासप्रमुखं दुःखं तेषामप्यवस्थितमेव, किंचसम्यग्दृष्टयोऽपि गोशालकसदृशाः सम्यक्त्वं वान्त्वा ततच्युताः केचिदुपार्द्धपुद्गलपरावर्त्तलक्षणमनन्तं संसारं पर्यटन्ति, तत्र चानन्तदुःखमनुभवन्ति, यस्य च सुखस्यान्ते एतावद् दुःखमनुभूयते तत् कथं सुखमुच्यते ?; उक्तं च-"कह तं भन्नई सोक्खं सुचिरेणं वि जस्स दुक्खमल्लियइ ? । जं च मरणावसाणे भवसंसाराणुबंधं च ।।१।।" कः पुनरसौ गोशालक इति ?, उच्यते-श्रीमन्महावीरस्य कुशिष्यतयाऽसौ प्रसिद्ध एव, केवलं विस्मरणशीलानां स्मृत्याधानाय किंचित्तचरितमुच्यते
SR No.005722
Book TitleBhavbhavna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy