________________
૨૧૬
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
લઈને, નંદા અને પુષ્કિરિણી વાવડીઓમાં જળશોચ કરીને તે દેવ સિદ્ધાયતનમાં રહેલી જિનપ્રતિમાઓને ભક્તિથી પૂજે છે, વાંદે છે, સુધર્મ સભામાં જઈને જિનેશ્વરની દાઢાઓને પૂજે છે અને ઇન્દ્રની જેમ ત્યાં ४ समाम सिंहासन ५२. से छे. (35८ - 3७४)
पाठसिद्धा एव प्रायः । तदेवममराणामभिषेकविधिस्तत्कृत्यविशेषश्चोक्तो लेशतः, साम्प्रतं तेषामेव तत्रोत्पन्नानां यत् स्वरूपं भवति तदभिधित्सुराह -
ટીકાર્ય : ગાથાર્થ સુગમ છે. પ્રાય: તે જ પ્રમાણે દેવોનો અભિષેક વિધિ તથા દેવોનો કૃત્યવિશેષ લેશથી કહેવાયો. હવે ત્યાં ઉત્પન્ન થયેલ દેવોનું જ સ્વરૂપ છે તેને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
इय सुहिणो सुरलोए कयसुकया सुरवरा समुप्पना । रयणुक्कडमउडसिरा चूडामणिमंडियसिरग्गा ।।३७५।। गंडयललिहंतमहंतकुंडला कंठनिहियवणमाला । हारविराइयवच्छा अंगयकेऊरकयसोहा ।।३७६।। मणिवलयकणयकंकणविचित्तआहरणभूसियकरग्गा । मुद्दारयणंकियसयलअंगुली रयणकडिसुत्ता ।।३७७॥ आसत्तमल्लदामा कणयच्छविदेवदूसनेवत्था । वरसुरहिगंधकयतणुविलेवणा सुरहिनिम्माया ।।३७८।। आजम्मवाहिजरदुत्थवजिया निरुवमाइं सोक्खाइं । भुंजंति समं सुरसुंदरीहिं अविचलियतारुना ।।३७९।। नाणासत्तीइ तुलंति मंदरं कंपयंति महिवीढं । . उच्छल्लंति समुद्दा वि कामरूवाई कुव्वंति ।।३८०।। सच्छंदयारिणो काणणेसु कीलंति सह कलत्तेहिं । अणुणो गुरुणो लहुणो दिस्समदिस्सा य जायंति ।।३८१।। बत्तीसपत्तबद्धाओ विविहनाडयविहीओ पेच्छंति । कालमसंखं पि गमंति पमुइया रयणभवणेसु ।।३८२।। इति सुखिनः सुरलोके कृतसुकृताः सुरवराः समुत्पन्नाः रत्नोत्कटमुकुटशिरसश्चूडामणिमंडितशिरोऽग्राः ।।३७५।। गण्डतललिखन्महाकुण्डलाः कण्ठनिहितवनमाला: हारविराजितवक्षसः अंगदकेयूरकृतशोभाः ।।३७६।।