________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૧૭.
मणिवलयकनककंकणविचित्राभरणभूषितकराग्राः मुद्रारत्नांकितसकलाङ्गुलयो रत्नकटिसूत्राः ।।३७७।। आसक्तमाल्यदामानः कनकच्छवयो देवदूष्यनेपथ्याः वरसुरभिगंधकृततनुविलेपनाः सुरभिनिःश्वासाः ।।३७८।। आजन्मव्याधिजरादुःखवर्जिताः निरुपमाणि सौख्यानि भुंक्ते समं सुरसुन्दरीभिः अविचिलततारुण्याः ।।३७९।। नानाशक्तया तोलयन्ति मंदरं कम्पयन्ति महीपीठम् उत्छालयन्ति समुद्रानपि कामरूपाणि कुर्वन्ति ।।३८०।। स्वच्छंदचारिणः काननेषु क्रीडन्ते कलत्रैः सह अणवो गुरवः लघवः दृश्या अदृश्याश्च जायन्ते ।।३८१।। द्वात्रिंशत्पात्रबद्धान् विविधनाटकविधीन् पश्यन्तः
कालमसंख्यमपि गमयन्ति प्रमुदिता रत्नभवनेषु ।।३८२।। ગાથાર્થ : એ પ્રમાણે કરાયું છે. સુત જેઓ વડે, ઉત્કૃષ્ટ રત્નોવાળા મુકુટોથી શોભતું છે મસ્તક જેઓનું, ચૂડામણિથી શોભતો છે મસ્તકનો અગ્રભાગ જેઓનો એવા દેવલોકમાં ઉત્પન્ન થયેલા દેવો સુખી હોય છે. (૩૭૫)
કપોળ તલપર સ્પર્શ કરાતા છે મોટા કુંડલો જેઓના, કંઠપર ધારણ કરાઈ છે વનમાળા જેવડે, હારથી શોભતું છે વક્ષસ્થળ જેઓનું, અંગદ (કડા) અને કેયુરથી કરાઈ છે શોભા જેઓ વડે, મણિવલય અને સુવર્ણના કંકણ તથા જુદા જુદા પ્રકારના આભરણોથી ભૂષિત કરાયો છે હાથનો અગ્રભાગ જેઓ વડે, રત્નમય મુદ્રાઓથી અંકિત કરાઈ છે સર્વ આંગડીઓ જેઓ વડે, રત્નમય છે કંદોરા જેઓના, લટકતી છે પુષ્પોની માળા જેઓની, સુવર્ણની કાંતિ જેવા દેવદૂષ્યનો નેપથ્ય છે જેઓને શ્રેષ્ઠ સુગંધી ગંધથી કરાયું છે શરીરનું વિલેપન જેઓ વડે, સુગંધી ઉચ્છવાસવાળા, જન્મથી માંડીને વ્યાધિ, જરા, દુ:ખથી રહિત, સ્થિર યૌવનવાળા એવા દેવો દેવીઓની સાથે નિરુપમ સુખોને ભોગવે છે. (૩૭૬-૩૭૯). | વિચિત્ર શક્તિથી મેરુને તોલે છે, પૃથ્વીને કંપાવે છે, સમુદ્રોને ઉછાળે છે, ઇચ્છિત રૂપોને વિદુર્વે છે, સ્વચ્છંદાચારી દેવીઓની સાથે જંગલોમાં ક્રીડા કરે છે. અણુ થાય છે, ગુરુ થાય છે, લઘુ થાય છે, દશ્ય અને અદશ્ય થાય છે. પ્રમુદિત થયેલા બત્રીસ પાત્રબદ્ધ વિવિધ પ્રકારના નાટકોને જુવે છે અને રત્નના ભવનોમાં અસંખ્યકાળને પણ પસાર કરે છે. (૩૮૦-૩૮૨)
सुगमाः । नवरं अंगदो - बाहुरक्षकः, केयुरस्तु बाह्वाभरणविशेष इति ।। आह-यदि देवानामीदृशानि सुखानि तर्हि कथं संसारः प्रतिपदं निन्द्यते ? देवगतिमाश्रित्य तस्याप्युक्तन्यायेन सुखान्वितत्वादि त्याशंक्याहટીકાર્ય ગાથાર્થ સુગમ છે. પરંતુ એટલે બાહુરક્ષક, કેયુર પણ બાહુનું આભૂષણ વિશેષ છે.