________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૫
गंतुं ववसायसभाए वायए रयणपोत्थयं तत्तो । तवणिजमयक्खरममरकिञ्चनयमग्गपायडणं ।।३७२।। पूओवगरणहत्थो नंदापोक्खरिणिविहयजलसोओ । सिद्धाययणे पूयइ वंदइ भत्तीए जिणबिंबे ।।३७३।। गंतूण सुहम्मसभं तत्तो अनइ जिणिंदसगहाओ । सीहासणे तहिं चिय अत्थाणे विसइ इंदो व्व ।।३७४।। ततो गत्वा स्वस्थानं स्थापयित्वा सिंहासने तं देवं वरकुसुमदामचन्दनचर्चितपद्मपिधानः ।।३६८।। कलशैः स्त्रपयन्ति सुराः केऽपि गायन्ति तत्र परितुष्टाः वादयन्ति दुंदुभीन् पठन्ति बंदिरिव पुनरन्ये ।।३६९।। रत्नकनकादिवर्षां अन्ये कुर्वन्ति सिंहनादादि इति महता हर्षेण अभिषिक्तः ततः समुत्थाय ।।३७०।। उद्धृतमृदंगदुन्दुभिरवेण सुरजनसहस्रपरिवारः सोऽलंकारसभायां गत्वा गृह्णात्यलंकारान् ।।३७१।। गत्वा व्यवसायसभां वाचयति रत्नपुस्तकं ततः तपनीयमयाक्षरं अमरकृत्यनयमार्गप्रकटनम् ।।३७२।। पूजोपकरणहस्त: नंदापुष्करिणीविहितजलशौचः सिद्धायतने पूजयति वंदते भक्त्या जिनबिम्बानि ।।३७३।। गत्वा सौधर्मसभां ततोऽर्चति जिनेन्द्रसक्थीनि
सिंहासने तत्रैव आस्थाने निविशति इन्द्र इव ।।३७४।। - ગાથાર્થ : પછી દેવો સ્વસ્થાને જઈને દેવને સિંહાસન પર સ્થાપીને શ્રેષ્ઠ કુસુમની માળા તથા ચંદનથી ચર્ચિત કમળોથી ઢંકાયેલ મુખવાળા કળશોથી સ્નાન કરાવે છે. ત્યાં ખુશ થયેલા કેટલાક દેવો ગાય છે, કેટલાક દુંદુભિ વગાડે છે અને બીજા કેટલાક બંદિની જેમ ભણે છે અને બીજા કેટલાક રત્ન-સુવર્ણાદિની વર્ષા કરે છે કેટલાક સિંહનાદાદિ કરે છે. એ પ્રમાણે મોટા હર્ષથી અભિષેક કરાયેલ, હર્ષથી ઊઠીને વાગતા મૃદંગ અને દુંદુભિના અવાજની સાથે હજારો દેવોના પરિવારવાળો તે દેવ અલંકાર સભામાં જઈને અલંકારને પહેરે છે અને વ્યવસાય સભામાં જઈને, સુવર્ણમય અક્ષરોવાળા, દેવોના કૃત્યો અને ન્યાય માર્ગને પ્રકટ કરનારા રત્નમય પુસ્તકોને વાંચે છે. હાથમાં પૂજાના ઉપકરણ