________________
૨૧૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
गृहीत्वा यान्ति क्षीरोदधिं तथा पुष्करोदजलधिं द्वयोरपि गृह्णन्ति जलानि तथा च वरपुण्डरीकाणि ।।३६१।। मागधवरदामप्रभासतीर्थतोयानि मृत्तिकां च ततः समयक्षेत्रे भरतादिगंगासिन्थ्वोः सरितोः ।।३६२।। रक्तारक्तावतीनां महानदीनां ततोऽपराणामपि उभयतटमृत्तिकां तथा जलानि गृह्णन्ति सकलानाम् ।।३६३।। गत्वा क्षुल्लहिमवच्छिखरिप्रमुखेषु कुलगिरीन्द्रेषु सर्वाणि तुवरौषधिसिद्धार्थकगन्धमाल्यानि ।।३६४।। गृह्णन्ति वृत्तवैताढ्यशैलशिखरेषु चतुर्ता एवमेव । विजयेषु यानि मागधवदामप्रभासतीर्थानि ।।३६५।। गृह्णन्ति सलिलमृत्तिकां अंतरनदीसलिलमेव उपनयन्ति वक्षस्कारगिरिषु वने भद्रशाले तुवराणि ।।३६६ ।। नंदनवने गोशीर्षचन्दनं सुमनोदामं सौमनसे
पण्डकवने गन्धान तुवरादीनि च विमिश्रयन्ति ।।३६७।। ગાથાર્થ : હવે આભિયોગિક દેવો સ્વાભાવિક તથા વિદુર્વેલા જ મણિમય કળશો આદિને તથા ભંગારાદિ ઉપકરણોને લઈને ક્ષીર સમુદ્રમાં તથા પુષ્કરવર સમુદ્રમાં જાય છે અને બંને હાથથી શ્રેષ્ઠ પાણી આદિને તથા શ્રેષ્ઠ કમળાદિને ગ્રહણ કરે છે. (૩૬૦-૩૬૧)
માગધ-વરદામ-પ્રભાસ તીર્થોના પાણીને અને માટીને પછી અઢી દ્વીપમાં ભરતાદિક્ષેત્રમાં રહેલી ગંગા સિંધુ નદીઓના તથા રક્તા અને રક્તાવતી નદીઓના તથા બીજી પણ બધી મહાનદીઓના બંને બાજુના કાંઠા પર રહેલી માટીને તથા જલાદિને ગ્રહણ કરે છે. (૩૧ર-૩૬૩).
પછી લઘુહિમવંત તથા શિખરી વગેરે કુલપર્વતો ઉપર જઈને તુવર-ઔષધી શર્ષપ (રાઈ) ગંધમાલ્યાદિ સર્વને ગ્રહણ કરે છે. ચારેય વૃત્ત વૈતાઢ્ય પર્વતના શિખરો પર જઈને ઔષધાદિ ગ્રહણ કરે છે. વિજયોમાં भाग५, १२६म, प्रभास तीर्थाना ५५ मने माटीने ४९॥ ४२ . (3७४-3७५)
. . તથા આંતર નદીઓના પાણી ગ્રહણ કરે છે, પક્ષકાર પર્વતો પર તથા ભદ્રશાલવનમાં તુવરને તથા નંદનવનમાંથી ગોશીષચંદન તથા સોમનસ વનમાંથી ફુલોની માળાઓને તથા પાંડુક વનમાંથી સુગંધિદ્રવ્ય લઈને તુવરાદિ સાથે મિશ્રણ કરે છે. (૩૬૩-૩૦૭)
पाठसिद्धा एव । नवरं मागधवरदामप्रभासतीर्थतोयानि मृत्तिकां च, समयक्षेत्रे-अर्घतृतीयद्वीपसमुद्रलक्षणे पंचसु भरतेषु पंचस्वैरवतेषु गत्वा गृह्णन्ति, ततः पंचसु भरतेषु गंगासिन्धुसरितां, आदिशब्दात् पंचस्वैरवतेषु रक्तारक्तवतीसरितां, तथाऽपरासामपि सकलानां हैमवतैरण्यवतादिक्षेत्रवर्तिनीनां रोहितारोहितांशासुवर्णकूलारूप्यकुलादीनां