________________
૧૬
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ગાથાર્થ : હરણીયાઓ જેમ સિંહવડે નાશ કરાય છે તેમ ઘણી શક્તિથી યુક્ત, ક્રોડો દેવોથી પરિવરેલો, વજ અને પ્રચંડ ભુજાના દંડવાળો, પરાભવ કરાયા છે બીજા જીવો જેના વડે એવો સત્ત્વશાળી ઇન્દ્ર યમરાજ રૂપી સિંહથી કોળીયો કરાય છે. (૪૫)
हरिः - इन्द्रोऽप्यधरितसत्त्वः कृतान्तकेशरिणा हरिण इव हियते ।। ટીકાર્થ સિંહ જેમ હરણનો પરાભવ કરીને ઉપાડી જાય છે તેમ યમરાજ ઇન્દ્રનો પરાભવ કરીને ઉપાડી જાય છે.
छक्खंडसुहसामी नीसेसनरिंदपणयपयकमलो । चक्कहरोऽवि गसिजइ ससि व्व जमराहुणा विवसो ।।४६।। जे कोडिसिलं वामेक्वकरयलेणुक्खिवंति तूलं व । विझवइ जमसमीरो तेऽवि पईव व्वऽसुररिउणो ॥४७।। षट्खण्डवसुधास्वामी निःशेषनरेन्द्रप्रणतपदकमलः । चक्रधरोऽपि ग्रस्यते शशीव यमराहुणा विवशः ।।४६।। ये कोटिशिलां वामैककरतलेनोत्क्षिपन्ति तूलमिव ।।
विध्यापयति यमसमीरः तानपि प्रदीपानिवासुररिपून् ।।४७।। ગાથાર્થ : હરણીયાઓ જેમ સિંહ વડે નાશ કરાય છે તેમ ઘણી શક્તિથી યુક્ત, ક્રોડો દેવોથી પરિવરેલો, વજ અને પ્રચંડ ભુજાના દંડવાળો, પરાભવ કરાયા છે બીજા જીવો જેના વડે એવો સત્ત્વશાળી ઇન્દ્ર યમરાજ રૂપી સિંહથી કોળીયો કરાય છે. (૪૬)
અશ્વગ્રીવ વગેરે અસુરો (પ્રતિવાસુદેવો)ના દુશ્મનો એવા ત્રિપૃષ્ઠ વગેરે વાસુદેવો જેઓ એક ડાબા હાથની હથેળીથી કોટિ શિલાને રૂની ગોદડીની જેમ ઊંચકે છે તેઓને યમરાજ રૂપી પવન દીપકની જેમ બુઝાવે છે. (૪૭)
ये त्रिपृष्ठादिवासुदेवा: कोटिशिलां वामैककरतलेन तूलमिवोत्क्षिपन्ति, तानप्यसुराणाम्-अश्वग्रीवादीनां रिपून् वासुदेवान् प्रदीपानिव विध्यापयति यमसमीरः ।। ततः किमित्याह -
જે ત્રિપૃષ્ઠાદિ વાસુદેવો કોટિશિલાને ડાબા હાથની હથેળીમાં રૂની જેમ ઊંચકે છે તે અશ્વગ્રીવ વગેરે પ્રતિવાસુદેવોના દુશ્મન એવા વાસુદેવોને યમરાજ રૂપી પવન દીપકની જેમ બુઝાવે છે. તેથી શું ? એને જણાવતા કહેયમરાજ રૂપી પવન વાસુદેવ રૂપી દીપકને બુઝાવે છે તેથી શું? એને જણાવતા કહે છે -
जइ मझुमुहगयाणं एयाण वि होइ किं पि न हु सरणं । ता कीडयमेत्तेसुं का गणणा इयरलोएसु ? ।।४८।। यदि मृत्युमुखगतानां एतेषामपि भवति किमपि न खलु शरणं । . तर्हि कीटकमात्रेषु का गणना इतरलोकेषु ? ।।४८।।