________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૧૯૫
- वर्णितभवनसमृद्धितोऽनंतगुणसमृद्धिसमुदाययुक्तैः
श्रूयमाणानामपि सुखदानि सेवमानानां किं भणाम: ? ।।३४५।। ગાથાર્થ : વૈમાનિક દેવલોકના વિમાનો રત્નોથી નિર્મિત મોટા પ્રાસાદોની પંક્તિથી સહિત સંખ્યાતા યોજનના વિસ્તારવાળા તથા અસંખ્યાતા યોજનાના વિસ્તારવાળા હોય છે. (૩૪૩)
વિમાનો ધ્વજાના ચિહ્નવાળી વૈજયંતી પતાકાઓની માળાઓથી સંકીર્ણ છે. પદ્મવરવેદિકાઓથી યુક્ત છે, રમ્ય છે, જુદા જુદા આકારવાળા છે. (૩૪૪)
પૂર્વે ભવનપતિના ભવનોની સમૃદ્ધિનું વર્ણન કરાયું છે તેના કરતાં અનંતગુણ રિદ્ધિ સમુદાયથી યુક્ત છે. રિદ્ધિ સમૃદ્ધિનું વર્ણન સાંભળતા સુખ થાય છે તો પછી તેના ઉપભોગમાં સુખની શું વાત કરીએ ? (૩૪૫)
प्राकाररूपा पद्मवरवेदिका विद्यते येष्वित्यर्शआदित्वादच्प्रत्ययः, वृत्तत्र्यस्त्रादिभिर्नानासंस्थानः कलितानि-संयुक्तानि, शेषमनिगूढार्थं ।। निरूपिता लेशतो देवलोकाः, अथ येन विहितेन जीवास्तेषूत्पद्यन्ते तदुपदर्शयन्नाह -
પ્રકાર સ્વરૂપ પદ્મવેદિકા જેમાં વિદ્યમાન છે તેવા વિમાનો ગર્ણ માવિત્રાત્મન્ પ્રત્યય અહીં પાણીની વ્યાકરણના નિયમં મુજબ અર્શઆદિ શબ્દોને વાળા અર્થમાં સન્ પ્રત્યય થયેલ છે. અર્થાત્ વિમાનો પધવર વેદિકાથી યુક્ત છે. અને વિમાનો ગોળ, ત્રિકોણ આદિ જુદાજુદા આકારવાળા છે. આદિ શબ્દથી ચતુરસ ગ્રહણ કરવા બાકીનો અર્થ સુગમ છે. દેવલોકનું લેશથી વર્ણન કર્યું. હવે જે કારણોથી જીવો વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે કારણોને બતાવતા કહે છે
छउमत्थसंजमेणं देसचरित्तेणऽकामनिजरया । बालतवोकम्मेण य जीवा वझंति दियलोयं ।।३४६।। छद्मस्थसंयमेन देशचारित्रेणाकामनिर्जरया
बालतपः कर्मणा च जीवा व्रजन्ति देवलोकम् ।।३४६।। ગાથાર્થ છબસ્થ સંયમથી, દેશવિરતિથી, અકામ નિર્જરાથી, બાળાપકર્મથી જીવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. (૩૪૬)
छद्मस्थानां संयमः छद्मस्थसंयमः तेन जीवा देवलोकं वज्रन्ति । निवृत्तच्छद्यानो जीवा मोक्षमेव गच्छन्तीति छद्मस्थसंयमग्रहणं । तथा देशविरत्या अकामस्य-अनभ्युपगमवतो निर्जरा अकामनिर्जरातया च । बालतपःकर्मणा च देवलोकं गच्छन्ति जीवा इति । 'अथ यथाक्रममुदाहरणानि दर्शयन्नाह -
છપ્રસ્થનું સંયમ તે છબી સંયમ, તેનાથી જીવો દેવલોકમાં જાય છે. જેઓનું છvસ્થપણું ચાલ્યું ગયું છે તેવા જીવો મોક્ષમાં જ જાય છે તેનું નિરાકરણ કરવા અહીં છબસ્થસંયમનું ગ્રહણ કરેલ છે તથા દેશવિરતિથી * અથવા સિદ્ધહેમ વ્યાકરણના ૭-૨-૪૬ના નિયમથી = પ્રત્યય થયેલ છે. ૨. સત્ર-સર્વાસુ |
વાર્થ