________________
૧૯૪
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ટીકાર્ય : આ વિમાનોની સંખ્યા સૌધર્મ આદિ દેવલોકમાં યથાક્રમથી આ પ્રમાણે જાણવી. પહેલા સૌધર્મ દેવલોકમાં
૩૨,OOOOO બીજા ઇશાન દેવલોકમાં
૨૮,00000 ત્રીજા સનતકુમાર દેવલોકમાં
૧૨,OOOOO ચોથા મહેન્દ્ર દેવલોકમાં
૦૮,૦૦૦00 પાંચમાં બ્રહ્મલોક દેવલોકમાં
૦૪,00000 છઠ્ઠા લાંતક દેવલોકમાં
૫૦,૦૦૦ સાતમા મહાશુક્ર દેવલોકમાં
૪૦,૦૦૦ આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં
૦૬,૦૦૦ નવમા-દશમાં આનત-પ્રાણત દેવલોકમાં
૪૦૦ અગીયાર-બારમાં આરણ-અર્ચ્યુત દેવલોકમાં
- ૩૦૦ . નવ રૈવેયક દેવલોકમાં
૩૧૮ અનુત્તર દેવલોકમાં
૦૫
૮૪,૯૭,૦૨૩ નીચેના ત્રણ રૈવેયકમાં
.
૧૧૧ વિમાનો છે.
111 મધ્યના ત્રણ રૈવેયકમાં
૧૦૭ વિમાનો છે. ઉપરના ત્રણ રૈવેયકમાં
૧૦૦ વિમાનો છે.
કુલ. ૩૧૮ આ બધા મળીને ચોરાશી લાખ, સત્તાણું હજાર અને ત્રેવશ થાય છે. હવે આ વિમાનોના વિસ્તારાદિ સ્વરૂપને કહે છે.
संखेजवित्थराइं होंति असंखेजवित्थराइं च । कलियाई रयणनिम्मियमहंतपासायपंतीहिं ।।३४३।। धयचिंधवेजयंतीपडायमालाउलाई रम्माइं । पउमवरवेइयाइं नाणासंठाणकलियाई ।।३४४।। वन्नियभवणसमिद्धीओऽणंतगुणरिद्धिसमुदयजुयाइं । सुणमाणाण वि सुहयाइं सेवमाणाण किं भणिमो ? ।।३४५।। संख्येयविस्तराणि भवन्त्यसंख्येयविस्तराणि च कलितानि रत्ननिर्मितप्रासादमहापंक्तिभिः ।।३४३।। ध्वजविजयवैजयंतीप्राकारमालाकुलानि रम्याणि पद्मवरवेदिकानि नानासंस्थानकलितानि ।।३४४।।