________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨.
૧૮૫
तदेवं मनुष्यगतावपि सारं न किंचिद् दृश्यते, किं सर्वथा ?, नेत्याह - પ્રશ્નઃ આ રીતે મનુષ્યગતિમાં પણ કંઈ સાર જણાતું નથી તો શું સર્વથા સાર નથી ? ઉત્તરઃ ના, મનુષ્યગતિમાં સર્વથા સાર નથી એવું નથી.
तम्हा मणुयगईए वि सारं पेच्छामि एत्तियं चेव । जिणसासणं जिणिंदा महरिसिणो नाणचरणधणा ।।३२३।। तस्मात् मनुजगतावपि सारं पश्यामि इयत् चैव
जिनशासनं जिनेन्द्राः महर्षयो ज्ञानचरणधनाः ।।३२३।। ગાથાર્થ મનુષ્યગતિમાં પણ જિનશાસન, જિનેશ્વરો, જ્ઞાન અને ચારિત્ર ધનવાળા મહર્ષિઓ એટલું ४ मात्र सा२ छे भेभ हुं धुं. (323) सुगमा ।। किमेतावदेव सारं ? नेत्याहप्रश्न : शुं माटj ४ सा२ छ ? उत्तर : ना,
पडिजिऊण चरणं जं च इहं केइ पाणिणो धना । साहंति सिद्धिसोक्खं देवगईए व वझंति ।।३२४।। प्रतिपद्य चरणं यञ्च इह केऽपि प्राणिनो धन्याः
साधयन्ति सिद्धिसौख्यं देवगतौ वा व्रजन्ति ।।३२४।। ગાથાર્થ : અહીં મનુષ્યભવમાં ચારિત્રનો સ્વીકાર કરીને કેટલાક ધન્ય જીવો મોક્ષસુખને સાધે છે અથવા દેવગતિમાં જાય છે. ..यह मनुष्यगतौ धन्याः केचित् प्राणिनश्चरणं प्रतिपद्य सिद्धिसुखं साधयंति, देवगतौ वा केचिद् व्रजन्ति, एतदपि सारमिति ।। येनैवेह जिनशासनादयः सारभूताः येनैव चेह केचित् मोक्षादौ गच्छन्ति तेनैव कारणेन प्रकृतिभद्रकत्वादिगुणोपेत एव मनुष्यायुर्बध्नाति, न निर्गुण इत्येतदेवाह -
ટીકાર્થ: જે આ મનુષ્યગતિમાં કેટલાક જીવો ચારિત્ર લઈને સિદ્ધિ સુખને સાધે છે અથવા કેટલાક દેવગતિમાં જાય છે એ પણ સાર છે. તે કારણથી જ આ જિનશાસન વગેરે સારભૂત છે, જે કારણથી જ મનુષ્યભવમાં કેટલાક મોક્ષાદિમાં જાય છે તે જ કારણથી પ્રકૃતિ ભદ્રકત્વાદિ ગુણોથી યુક્ત જ જીવ મનુષ્ય આયુષ્ય બાંધે છે પણ નિર્ગુણ જીવ નહીં એને જ બતાવતા કહે છે
तेणेव पगइभद्दो विणयपरो विगयमच्छरो सदओ । मणुयाउयं निबंधइ जह धरणिधरो सुनंदो य ।।३२५।। तेनैव प्रकृतिभद्रः विनयपरः विगतमत्सरः सदयः मनुजायुः निबध्नाति यथा धरणीधरः सुनन्दश्च ।।३२५ ।।